Book Title: Sagarnu Zaverat Author(s): Dharmsagar Publisher: Agmoddharak Granthmala View full book textPage 369
________________ સ્થાના વહીવટને કારણે વિ. સં. ૧૯૪૯ અને ૧૯૪૭ નું ચોમાસું કરવું પડ્યું. વિ. સં. ૧૯૪૮ ના માગ. સુ. ૧૧ મૌન એકાદશીએ પૂ. શ્રી ઝવેરસાગર મ. નશ્વરદેહને ત્યાગ કરી સ્વર્ગમાગે સંચર્યા. આ સંબંધી વધુ વિગત આગમ તિર્ધર” (ભા. ૨)માંથી જિજ્ઞાસુઓએ જોઈ લેવી. ૩૦૮Page Navigation
1 ... 367 368 369 370