Book Title: Sadhyane Marge
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Motichand Girdharlal Kapadia

View full book text
Previous | Next

Page 328
________________ સમેતિશખરને માર્ગ ૩૧૩ મને મેાટા વિચારમાં નાખી દીધા છે. એ પદ આપે જેમ જેમ વારવાર ગાયું તેમ તેમ મને નવા વિચારો આવતા ગયા અને હજી પણ તેજ વાત મારા મનમાં ઘોળાયા કરે છે.’ સુમુક્ષુઃ આપ એટલા બધા શું વિચારમાં પડી ગયા ? મેં તે એક મહાત્મા ચેાગીના પદનું ગાન કર્યું" હતું. આપના મનમાં જે વિચાર આવ્યા હોય તે જણાવા તે મને પણ આપના વિચારોને લાભ મળે.’ પથીએ મનમાં ઘેાળાતા વિચારાના સાર કહી સંભળાવ્યેા, તેણે ‘ચલન' ના ખ્યાલ આપ્ટે, આખું વિશ્વ ચાલ્યું જતું હાય એ વાત જણાવી, કેટલાકનાં ચલના સાધ્યનાં ઠેકાણાં વગરનાં અને કેટલાકનાં ચાલી દોડીને ગાળ વર્તુળમાં રનારાં જણાવ્યાં, ચેડા પ્રાણીનાં ચલના સાધ્યને લક્ષીને થતાં બતાવ્યાં અને કેટલાકનાં ચલના સાધ્યને જાણ્યાં છતાં પાછા પડી જતાં હાય, રસ્તાની આજુબાજુના આ ક તત્ત્વામાં લપસી જતાં હોય અને સાધ્યને વિસરી જતાં હોય તેવાં જણાવ્યાં, પેાતાનું સાધ્ય તુરત માટે અને અંતિમ શુ છે તે જણાવ્યું અને પછી તે પર વિચારણા ચાલી. સુમુક્ષુઃ—બંધુ ! આવા એક ચાલુ પદ પર તમે તે ઘણા વિચાર કર્યાં. સાર ગ્રહણ કરવા અથવા સાર શેાધી કાઢવે એ કવ્યપ્રેરણા ખતાવે છે. ત્યારે આપના કહેવા પ્રમાણે આપણે તે ચાલ્યા જ કરીએ છીએ, એટલે આપણે તે આપણાં સાથે પહોંચી જવાના—એમ નક્કી થયું કે નહિ ?? પથીઃ—એમ ચાકસ ન કહી શકાય. સાધ્યને લક્ષ્યમાં રાખી તે તરફ સીધું પ્રયાણ થાય, મામાં આવતી લાલચેામાં ફસી ન જવાય, તે સાચ્ચે જવાના માર્ગે ટૂંકા થતા જાય

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340