Book Title: Sadhutani Jyot
Author(s): Babubhai Sakarchand Topiwala
Publisher: Babubhai Sakarchand Topiwala

View full book text
Previous | Next

Page 190
________________ ૧૮૪ સાધુતાની ન્યાત ૧૦૧ શાસ્ત્રીય-મર્યાદાનુસાર સંયમી-જીવન જીવવા માટે બેદરકારી સેવે તો. આ મુજબ કેટલીક સંયમ-વિરૂદ્ધ આચરણાઓ જાણવી. તેના સેવનથી સંયમારાધના દૂષિત થાય છે. માટે સદગુરુ પાસે તેનું યોગ્ય પ્રાયશ્ચિત લઈ સંયમની આરાધના નિર્મલ કરવા માટે જાગૃત રહેવું જોઈએ. આ નેધ પરમ પવિત્ર શ્રી મહાનિશીથસૂત્ર આદિ આગમિક-આચારગ્રંથોના આધારે તૈયાર કરી છે. આરાધકનું કર્તવ્ય વિચારની સમતુલા જાળવવી જરૂરી છે. તે કરતાં પણ વૃતિઓમાં સમર્પણ ભાવ જાળવવો વધુ જરૂરી છે. આરાધકની ફરજો. વિચારો અને તેની પરિણતિ એ બન્નેનું મિશ્રણ આપણું અંતર શક્તિઓને અજવાળે છે.

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192