Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 351
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૩૩૫ (શાર્દૂનવિક્રીડિત) भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा सीदत्येव बहि: पतन्तमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४।। દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [પુરુષ સર્વદ્રવ્યમાં પ્રપદ્ય] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [સ્વદ્રવ્ય-મમત: પરદ્રવ્યેષુ વિઝન વિશ્રામ્યતિ] (પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ રચાવી 1] અને સ્યાદ્વાદી તો, [સમસ્તવસ્તુપુ પ૨દ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [નિર્મનં–શુદ્ધ-વોઈ–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [સ્વદ્રવ્યમ્ વ ગાશ્રયેત્] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. ભાવાર્થ:- એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે. આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (–અસપણાનો) ભંગ કહ્યો. ૨૫૩ (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-) શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ fમન્ન–ક્ષેત્રનિષU[–વોટ્ય-નિયત-વ્યાપાર–નિષ્ઠ:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસ મિત: વદિ: પતન્ત પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ નીતિ ] સદા નાશ પામે છે; [ચાવવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયાં નિરુદ્ધ-રમસ: ] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો ), [ ત્મિનિરવાત-વોચ્ચ–નિયત–વ્યાપાર–શ$િ: મવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિતિ] ટકે છે-જીવે છે ( –નષ્ટ થતો નથી). ભાવાર્થ- એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે, અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં જ્ઞયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479