Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૨૦૯
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
साध्यं साध्यधर्मविशिष्टो धर्मी, वचित्तु धर्मः ॥१५॥ 59. અહીં સંશય ઊભો થાય છે કે ધર્મ (અગ્નિમત્ત્વ) સાધ્ય હોય છે કે ધર્મ અને ધર્મી બેનો સમુદાય (અગ્નિમજ્ય ધર્મવાળો ધર્મી પર્વત) સાધ્ય હોય છે? આ સંશયનું નિરાકરણ કરવા માટે આચાર્ય કહે છે–
સાધ્ય ધર્મથી વિશિષ્ટ ધર્મી સાધ્ય હોય છે, પરંતુ ક્યારેક ધર્મ પણ સાધ્ય હોય છે. (૧૫)
60. “' સાધ્યન્દ્રિવીર્ને પક્ષીનિયમિત્યર્થઃ किमित्याह-'साध्यधर्मेण' अनित्यत्वादिना 'विशिष्टो धर्मी' शब्दादिः । एतत् प्रयोगकालापेक्षं साध्यशब्दवाच्यत्वम् । 'क्वचित्तु' व्याप्तिग्रहणकाले 'धर्म:' साध्यशब्देनोच्यते, अन्यथा व्याप्तेरघटनात् । नहि धूमदर्शनात् सर्वत्र पर्वतोऽग्निमानिति व्याप्तिः शक्या कर्तुं प्रमाणविरोधादिति ॥१५॥ - 60. સાધ્ય એટલે “સાધ્ય શબ્દવાચ્ય અને પક્ષ'શબ્દાભિધેય. સાધ્ય શું છે? ઉત્તરમાં કહે છે – સાધ્ય ધર્મથી અર્થાત્ અનિત્યસ્વાદિથી વિશિષ્ટ ધર્મી અર્થાત્ શબ્દાદિ. અનુમાનના પ્રયોગના કાળને અનુલક્ષીને “સાધ્ય’ શબ્દનો આ અર્થ છે. જયારે અનુમાનનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે જ સાધ્યધર્મવિશિષ્ટ ધર્મી સાધ્ય હોય છે.] ક્યારેક અર્થાત જ્યારે વ્યક્તિને ગ્રહણ કરવામાં આવે છે ત્યારે ધર્મ જ “સાધ્ય' શબ્દનો અર્થ છે, અન્યથા વ્યાપ્તિ ઘટશે નહિ. જ્યાં જ્યાં ધૂમદર્શન થાય ત્યાં બધે જ અગ્નિમાન પર્વત હોય છે એવી વ્યાપ્તિ કરવી શક્ય નથી, કારણ કે એવી વ્યક્તિ પ્રમાણથી બાધિત છે. (૧૫) 61. Uસ્વનિરૂપાયાહ
થર્મો પ્રમાસિદ્ધઃ દ્દા 61. ધર્મીના સ્વરૂપનું નિરૂપણ કરવા આચાર્ય કહે છે –
ધર્મી પ્રમાણથી સિદ્ધ હોય છે. (૧૬) 62. “પ્રમા' પ્રત્યક્ષાવિધિ: પ્રસિદ્ધો “ધર્મી મવતિ યથાનિમનિયં देश इति । अत्र हि देशः प्रत्यक्षेण सिद्धः । एतेन-"सर्व एवानुमानानुमेयव्यवहारो बुद्ध्याढेन धर्मधर्मिन्यायेन, न बहिः सदसत्त्वमपेक्षते" इति सौगतं मतं प्रतिक्षिपति । न हीयं विकल्पबुद्धिरन्तर्बहि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org