Book Title: Prachin Chand Sangraha
Author(s): Vidyanandvijay
Publisher: Kika Bhatt Pol Jain Upashray

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪૫ દારિદ્રી તે ધર્મ હીણ, દુરગતિ માટે રહે તે દણ. આગમ તે જે બોલે દયા, મુનિવર તે જે પાલે ક્રિયા; સંતોષી તે સુખીય થયા, દુઃખીયા તે જે લેભે ગ્રહ્યા. | ૧૦ નારી તે જે હાઈ સતી, દરશન તે જે એ મુહપત્તિ, રાગ દ્વેષ ટાલે તે યતિ, સુવુ જાણે તે જિન મતિ. | ૧૧ છે કાયા તે જે શીલ પવિત્ર, માયા રહિત હોએ તે મિત્ર; વડપણ પાલે તેહિજ પુત્ર, ધર્માણિ કરે તેજ શત્રુ. મે ૧૨ વૈરાગી જે વિરમે રાગ, તાતે ભવ તરે અથાગ; છાગ હણીને મંડે યાગ, રૌરવ નરક છે તે માગ. ૫ ૧૩ છે દેહમાંહિ જિમ સારી જીહ, ધરમ થાશે તે લેખે દી; રસમાહિં ઉપશમ રસ લીહ, સ્થૂલભદ્ર મુનિવરમાં સિંહ ૧૪ સાચો તપ તે જિનવર નામ, જેગી તે જે જીતે કામ; ન્યાયવંત કડીએ શ્રીરામ, જિન પ્રાસાદ હો એ તે ગ્રામ. મે ૧૫ છે એહ બેલ બોલ્યા કે ખરા સારા નથી એહથી ઉપરા; કહે પંડિત લક્ષ્મી કલોલ, ધરમરંગ મન ધરજે ચેલ. ૧૬ છે ઇતિ-જ્ઞાનબધ છંદ સમાપ્ત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174