Book Title: Payanna Sangraha Bhashantar
Author(s): Vijayjinendrasuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 140
________________ યન્ના સગ્રહ जं न जणिया जिणाणं, जिणपडिमाणं च भावओ पूया । ૧૩૩ जं च अभत्ती विहिया, मिच्छामि दुक्कडं तस्स ॥ १०॥ અર્થ :- અરિહંતાની તથા જિન પ્રતિમાની મે‘ભાવનાથી જે પૂજા કરી ન હોય તથા જે અભક્તિ કરી હાય, તેના મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૦ जं विरईओ विणासा, चेईयदवस्स जं विणासंता । अन्ने उवक्खिओ मे, मिच्छामि दुक्कडं तस्स ॥ ११ ॥ અર્થ - ચૈત્ય દ્રવ્યના જે મે વિનાશ કર્યા હાય અને જે વિનાશ કરતા બીજા પટ્સને ઉવેખ્યા હોય તેને મારે મિચ્છામિ દુક્કડં હા. ૧૧ आसायण कुणता, ज कहवि जिणंद मंदिरासु । सत्तीए न निसिद्धो, मिच्छामि दुक्कडं तस्स ||१२| જિનમંદિરની આશાતના કરતા જે કાઈ अर्थ :માણસને છતી શક્તિએ મે' નિષેધ્યેા ન હોય તેના મારે મિચ્છામિ हुड हो. १२ जं पंचहि समिईहि, तीहिं गुत्तीहि संगयं सययं । परिपालियं न चरणं, मिच्छामि दुक्कडं तस्स ॥ १३ ॥ અર્થ :- જે પાંચ સમિતિ વડે અને ત્રણ ગુપ્તિ વડે

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166