Book Title: Paryant Aradhana Sutra
Author(s): Somchandrasuri
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
૫૮
શ્રી વિનયવિજયવિરચિત 'દળ તે તુક્યો જિન ચાવીશ એ, પ્રગટ્યા પુન્ય કલેલ.
જ. ૫. ભવભવ વિનય કુમાર: એ, ભાવભક્તિ તુમ પાય તે દેવ દયા કરી દીજીએ એ, બધિબીજ સુપસાય. જો ..
કહીશ ઈહ તરણતારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જ શ્રીવીર જિનવર ચરણ ઘુણત, અધિક મન ઉલ્લટ થયા. ૧. શ્રીવિજ્યદેવસુરીંદ પટધર, તીરથ જંગમ ઇણે જગે, તપગચ્છ પતિ શ્રીવિજયપ્રભસૂરિ, સૂરિજે ઝગમગે. ૨. શ્રી હીરવિજયસૂરિશિષ્ય વાચક, કીર્તિવિજય સુરગુર સામે તસ શિષ્ય વાચક વિનયવિજયે, યુ જિન ચોવીશમે. ૩. સય સત્તર સંવત ઓગણત્રીશે, રહી રાંદેર ચેમાસ એ; વિજયાદશમી વિજયકારણ, કિ ગુણ અભ્યાસ એ. ૪. નર ભવ આરાધન સિદ્ધિસાધન, સુકૃત લીલવિલાસ એક નિર્જરા હેત તવન રચિયું, નામે પુન્યપ્રકાશ એ. પ.
ઈતિ પુન્યપ્રકાશનું સ્તવન,
'
–
–

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78