Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 4
________________ છે.ધીરુભાઈ ઠાકર જેવા સમર્થ વિદ્વાનની સેવાઓ મેળવવા ટ્રસ્ટ ભાગ્યશાળી બન્યું છે. ટ્રસ્ટી મંડળ ડો. ઠાકરનો, અરવિંદ મિલના જનરલ મેનેજર પ્રો. મનુભાઈ શાહનો તેમ જ પુસ્તકપ્રકાશનના કાર્યમાં ટ્રસ્ટને સહાય કરનાર અન્ય સૌનો આભાર માને છે. કસ્તૂરભાઈ લાલભાઈનું થોડા મહિના પહેલાં જ અવસાન થયું; આ પુસ્તકના પ્રકાશન વખતે તેઓ આપણી વચ્ચે નથી તે ભારે દુઃખની વાત છે. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેમના જીવન અને કાર્યની આ કથા સૌને માટે પ્રેરણારૂપ બની રહેશે. ૨૮, એપ્રિલ, ૧૯૮૦ ૨૩૫, ડો. દા. ન. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૧ નાની પાલખીવાળા અધ્યક્ષ, ટ્રસ્ટીમંડળ ધી એડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 257