________________
૫૧
થાગ માર્ગણામાં જીવસ્થાનકાદિમાં મતાંતર
જીવસ્થાનક ગુણસ્થાનક ચાગ | ઉપયોગ મનેગી | પર્યા. સંજ્ઞી પંચે, [ ૧ થી ૧૩ | કાર્મણ, | સર્વે અપર્યાપ્તા સંજ્ઞી પંચે.
દા. મિશ્ર
વિના-૧૩ વચનગી પર્યા.- ઇન્દ્રિય, | ૧, ૨ ઔદા-૨, મતિ અજ્ઞાન, તેઈન્દ્રિય, ચઉરિદ્રય,
કાર્મણ, કૃત અજ્ઞાન, અસંજ્ઞી પંચેન્દ્રિય
વ્યવહારિક ચક્ષુ-અચક્ષુઅપર્યાપ્ત બેઈન્દ્રિથી
વચન ! દર્શન અપર્યાપ્તા અસંજ્ઞી પંચે. કાયયોગી | પર્યા. સૂમ-બાદર | સુમિ-આદર | ૧, ૨
ઔદા-૨, મતિશ્રુત એકેન્દ્રિય
વિક્રિય-૨, અજ્ઞાન, અપર્યાપ્તા–સૂક્ષમ–બાદર
અચક્ષુ એકેન્દ્રિય
કામણ
| દર્શન
- ૫૩. પૂર્વે કાયયેગી વગેરેની જે વિવક્ષા કરી છે તે બીજા રોગ સહિત કે રહીત બન્ને રીતે છે. જ્યારે અહીં વચનગાદિથી રહીત કાયાગાદિની વિવક્ષા કરી છે. તેથી અહીં ઉપર કહ્યા મુજબ જીવસ્થાનકાદિ સંભવ છે જેમકે વચનગ મગ રહીત કાગ માત્ર એકેન્દ્રિયને જ હોય છે તેથી તેમને ઉપર કહ્યા ચાર અવસ્થાનક, બે ગુણ સ્થાનક, પાંચ ગ, ત્રણ ઉપગ ઘટે છે. એવી જ રીતે મને યોગ રહિત વચનગ માત્ર બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચે. સુધીના અને હોય છે તેથી ઉપર પ્રમાણે અવસ્થાનકાદિ બતાવેલ છે.
મનેયોગમાં તે અવસ્થાનક સિવાય પૂર્વવત્ જ બધુ છે કેમકે માગીને તે વચનગ તથા કાય યંગ અવશ્ય હેય છે. ફક્ત પૂર્વે મને યોગીને પર્યા. સંજ્ઞી પંચે. રૂપ એક જ વસ્થાનક જણાવેલ અને અત્રે બે જીવસ્થાનક બતાવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org