Book Title: Padarth Prakash Part 03
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 128
________________ પૂજયપા સિદ્ધાંતમહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના બ્રહ્મચર્ય ગુણવિષે બ્રહ્મચર્યનું તેજ વિરાજે, જે મૂલ સર્વગુણનું હે ગુરુવર || મન-વયકાય વિશુદ્ધ જ એતે, ચિત્તહરે ભવિજનનું હે ગુરુ પ્રે.. ગુણ ગાતાં મેં કેઈજન દીઠા, આહા! મહા બ્રહ્મચારી હો ગુરુવર , આ કાલે દીઠો નહિ એહ છે, વિશુદ્ધવતને ધારી ગુ. પ્રે.... સ્ત્રી-સાધ્વી સન્મુખ નહિ જોયું, વૃદ્ધપણે પણ તેં તે હો ગુરુવર છે વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતે હે ગુખે.... || શિષ્યવૃન્દને એહ શિખવીયું દઢ આ વિષયે રહેજે હે મુનિવર તેહ તણા પાલણને કારણ, દુખ મરણ નવિ ગણજે હે ગુB.. સંયમ-મહેલ આધાર જ એ તે, દષ્ટિદેશે સવિ મીડું હે મુનિવર | કરમકટકને આતમઘરમાં, પેસવા મહેસું છીડું હે ગુખે... . બ્રહ્મમાં ઢીલા પદવીધર પણ, જાય નરક એવારે હે મુનિવર ! ]] શુદ્ધ આયણકરે નહિ તેહથી, દુખ સહે તિહા ભારે હે ગુખે . || વિજાતીયને સંગ ન કરજે, સાપ તણું પરે ડરજ હે મુનિવર ! ' | કામ કુટિલને નાશ કરીને, અવિચલ સુખડો વર હે ગુખે . જ પ્રેમસૂરીશ્વર! ગુણના આકર ! ગુણ દેઈ અમ દુઃખ મીટા ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહ તણી અમ રીતિ બતાવે પ્રેમ... !! | ગુરુગુણ અમૃતવેલી છે? રચયિતા-પૂ. મુનિરાજશ્રી જગચ્ચન્દ્ર વિ.મ. અનંતશ : વંદના પરમ ઉપકારી, સચ્ચારિત્ર્યચૂડામણિ, ભીમભધિત્રાતા વાત્સલ્યનિધિ સ્વ. પરમગુરૂદેવના ચરણમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130