________________
મુનિજીવનની બાળપોથી-૨
આ વિષયમાં જે અતિ વધુ મક્કમ રહે છે તેમને પ્રાયઃ કોઈ મુશ્કેલી ઊભી થતી નથી. અને ખીજી બાજુ, ફ્રૂટછાટ લેનારાનું અહિત થયા વિના રહેતું નથી.
ટ્ર
સવાલા અને જવામા
સવાલ (૨૧) : સૌથી સુંદર તપ કર્યા : જવાબ : મારી દૃષ્ટિએ આંખિલ.
કેમકે તેનાથી દ્વેષ ટકી રહે છે. એટલે દીર્ઘ કાળ સુધી તે થઈ શકે છે. વિગઇએની તેમાં હકાલપટ્ટી છે એ ખૂબ સુંદર વાત છે. શરીરનાં પેાષક તત્ત્વા જે કઠોળમાં વધુમાં વધુ જણાવાયાં તે કઠોળ જ આંખિલના મુખ્ય ખારાક છે.
વમાનકાળમાં ઘી, તેલ ગાયાં છે, અને ખીજી માજુએ પેટ પણ બગડડ્યાં છે ત્યારે ઘી, તેલ અને મરચાં, તળેલાંના ત્યાગ કરવાની સહજ રીતે જ્યારે જરૂર ઊભી થઈ છે ત્યારે તેવી સુંદર વસ્તુ શેાધવાની કે ઊભી કરવાની જરૂર નથી, એ તૈયાર પ્રક્રિયા છે, આંબિલની. અનત કાળથી ચાલી આવતી જૈનશાસનની આ પ્રક્રિયા પ્રદૂષણાથી બગડેલાં ફળ, ફૂલ સુદ્ધાંના કાળમાં કેટલી બધી યથાર્થ અને અત્યન્ત આવશ્યક છે? તે વિચારીએ ત્યારે આંબિલના તપ ઉપર આફ્રીન પેાકારી જવાય તેવું છે.