Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 191
________________ (१८२) मोहनचरिते अष्टमः सर्गः। माघेऽसिते तृतीयायां प्रनाते मोहनर्षयः॥ विहृत्य सपरीवारा मुम्बापरिसरे ययुः॥ ॥ दयाचन्स्योपरोधा-स्थित्वा तत्र कियच्चिरम् ॥ यथागतं विहृत्याथ प्राप्नुवन् सुरतं क्रमात् ॥ ७ ॥ अष्टादशी चतुर्मासी तत्रैव न्यवसन्मुदा॥ धर्मोन्नतिर्हि यत्र स्या-त्तिष्ठेयुस्तत्र संयताः॥ नए ॥ श्रीमोदनोपदेशेन मुम्बायां सुरतेऽपि च ॥ तस्थुषां नविनां चित्तं धर्मरक्तमनशम् ॥ ए॥ अथ पर्युषणे पर्व-एयागतेऽनव्यर्खने॥ श्राधानां धर्मबुधिस्तु जागरूकानवनृशम् ॥१॥ इतः सूर्यपुरासन्ने ग्रामे कान्तारनामनि ॥ जिनचैत्यं च शाला च जीर्णानूत्कालयोगतः॥ ए॥ આપ્યું. (૮૬) મહાવદિ ત્રીજને દિવસે પ્રભાતકાળમાં પરિવારસહિત मोहनमुनि विहार शने साय५२ साव्या. (८७) त्यां ध्याચંદ મલકચંદન ઘણું આગ્રહથી ચારપાંચ દિવસ મુકામ કરીને પછી જે રસ્તે આવ્યા તેજ રસ્તે અનુક્રમે વિહાર કરીને સુરત પધાર્યા. (૮૮) પરિવારસહિત મેહનમુનિજી સુખે અઢારમું ચોમાસું કરવાવાસ્તે સુરતમાંજ રહ્યા. ઠીક છે, જ્યાં ધર્મની ઉન્નતિ થાય, એમ લાગે ત્યાં સંવેગી સાધુઓ રહે છે. (૮૯) મેહનમુનિજીના ઉપદેશથી મુંબઈના અને સુરતના રહીશ ભવ્યજીવોનું મન ધર્મકરણી કરવામાં ઘણુંજ તત્પર થઈ ગયું. (૯૦) પછી અભવ્યજીવોને મળવું દુર્લભ એવું પજુસણ પર્વ આવ્યું, ત્યારે શ્રાવકોકોની ધર્મકરણ કરવાની બુદ્ધિ ઘણી જાગૃત થઈ (૯૧) આણતરફ સુરતથી એક ગાઉઉપર આવેલા કતાર ગામમાં ધર્મ

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202