Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 419
________________ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મુખ્ય તીર્થા ૩૦૩ વખતે તેમની સાથે રહેલા સેવકને યાદ આવ્યું કે જિનમૂર્તિ તા ઘેર રહી ગઈ છે અને મારા સ્વામી તેની પૂજા કર્યાં વિના ભાજન કરશે નહિ, એટલે છાણુ અને વેળુની મૂર્તિ નિપજાવી. માલી-સુમાલીએ તેનું પૂજન કર્યા પછી ભાજન લીધું અને આગળ જતાં પહેલાં એ મૂર્તિ શયમાં પધરાવી દીધી. અધિષ્ઠાયક દેવે આ ડિત રાખી. પાસેના જલામૂર્તિને અખ આ વાતને તેા હજારે વર્ષ વીતી ગયાં. તે પછી વિક્રમની ખારમી સદીમાં બીંગલપુરના રાજા શ્રીપાળ ફરતા ફરતા ત્યાં આવ્યા અને તૃષાતાર થયેલા હેાવાથી તેણે એ જલાશયના જળવડે હાથ-પગ-મ્હોં ધેાઈ ને યથેચ્છ જળ પીધું. પછી તે પેાતાના નગરમાં પાછે ાં. રાત્રે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. હવે બન્યું હતુ. એવું કે પૂર્ણાંક ના ઉદ્ભયથી આ રાજાના આખા શરીરે કોઢ થયા હતા અને અનેક વૈદ્યો, મંત્રવાદીઓ, તંત્રવાદીએ, ગારુડીઓ વગેરેએ ઉપચાર કરવા છતાં તે મળ્યો ન હતા. એટલું જ નહિ પણ તેના શરીરમાં ભારે બેચેની રહેતી હતી અને નિદ્રા પણ બરાબર આવતી ન હતી. આ સ્થિતિ-સચેાગમાં રાજાને ભર ઊધમાં દેખી રાણી આશ્ચર્ય પામી તથા રાજાના હાથ, પગ, મ્હોં વગેરે રોગરહિત જોઈ અતિ પ્રસન્ન થઈ. બીજા દિવસે રાજારાણી પેાતાના સેવકો સાથે એ

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478