Book Title: Mahamantri Shaktal
Author(s): Chandulal M Shah
Publisher: Sarasvati Sahitya Ratna Granthavali

View full book text
Previous | Next

Page 276
________________ ૨૧૮ મહામત્રી શકઢાળ શિક્ષા યેાગ્ય છે. તેને આથી પણ વધારે દુઃખ આપવામાં આવે, તેા પણ પાપ નથી, પણ પદ્મા હેડી જ મુકવી જોઇએ. નિર્દોષ છે. તેને તે તે તેની શેઠાણીનું નામ ન કહે, તેમાં તેને પણ શે દોષ! કવ્ય કાને કહાય ! આજ્ઞા પાલન કાને કહેવાય ! પિતાના ઘાત કરવાનું પાપ મેં આજ્ઞા પાલનના બ્યના આધારે સ્વીકારી લીધું, તે તે બિચારી તેની શેઠાણીની આજ્ઞા વિના મને વધારે શું કહો શકે? વધારે શું જણાવી શકે? તે જ્યારે પદ્મા પાસે ગયા, ત્યારે તે શાન્ત ચિત્ત, એકાગ્ર મને કંઈ વિચાર કરી રહી હતી. તેને સૂવા માટે સાધન મળ્યાં હતાં. જમવા માટે વ્યવસ્થિત સારૂ, ઉંચા પ્રકારનું અન્ન મળતું હતું, પીવા માટે શુદ્ધ જળ મળતું હતુ. પહેરેગીરા તેની સાથે સભ્યતાથી મમતાથી વર્તાતા હતા. મને પદ્મા ! ” તેની નજીક જઈ શ્રીયકજી એલ્યા : તારા માટે માન છે. તારા પર મને ક્યા આવે છે, હું તને દુઃખ દેવા નથી માગતા. તારા આત્માને દુભાવવાની મારી ઈચ્છા નથી. હું ફક્ત તારી શેઠાણીનું નામ જાણવા માગું છું.” 66 "" “ વડિલ બધુ ! આજે હું આપને બંધુના ઉપનામે સંબેધવાને હિંમત કરૂ છુ. તમે મારી સાથે માયા મમતાથી વ છે. પણ, ભાઈ! કર્તવ્ય પરાયણતાના પાઠ હું ભૂલી શકતી નથી. તમે કાઈ ક્વિસ મહારાજાના વિશ્વાસધાત કર્યાં છે?” "6 'ના, તેમ ન જ બની શકે. મારાથી વિશ્વાસધાત ન જ

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298