Book Title: Lalita Dukhdarshak
Author(s): Ranchodbhai Udayram
Publisher: Mumbai Gazzate Steem Press

View full book text
Previous | Next

Page 10
________________ 8 સિતાજુ ચરોત્તર प्रवेश ३ जो. ચ, વજાનો મળે. નંદનકુમાર, પ્રિયંવદા અને તેની બે ન્હાની કરિયા માળી( હાથ જોડીને ) શેઠજી ! આપને હાહરેથી આ કાગળ લઈને એક ભાંમણ આવ્યેછે. કાગળ આપેછે, ) નંદકુમાર- કાગળ લઈ, ગુસ્સે થઇને. ) એને આ રેઠાણુ કેણે બતાવ્યું ? અહિ આવવાની કાંઈ જરૂર નુતી, પ્રિયંવદા નંદનકુમારના હાથમાંથી પત્ર લઈને દોડતાં કેાડતાં ) માળી! એબ્રાહ્મણુને નગરમાં લઇ જવાની કાંઇ અગત્ય નથી. હવણાં એને જવાબ લખી આપી વિદાય કરીશું. કેમ નંદન ! ઠીક કે નહિ ? નંદનકુમાર્——હા, પ્રિયંવદા, તમે કહ્યું એમજ. એને વળી ઘેર જઇને શું કામ છે. જવાબ લખવા જેવું હશે તેા લખીશું, નહિ તે મ્હાડે કહાવીશું. માળી—શેઠજી ! એને ખાવા બેહારીને હું આવ્યેા છું, એ મને કહેતા તા, કે, ભારે તે। જવાબ લઇને ઉતાવળથી પાછાં જવું છે. પ્રિયંવદા——ભાળી ! તું ધણા ડાહ્યો છું. જા, એની પાસે જઇને એશ, પછીથી તને મેલાવીશું. નંદન ! આ માળી ઘણા સમજું અને કહ્યાગરા છે, માટે આ મહિને એને પગાર વધારજો. માળી—પરિયંવદા ! તમારી તે મારા ઉપર ધણી રેહેમ છે. (જાયછે,) પ્રિયંવદા—નંદન ! લો, આ કાગળ વાંચે; એ તેા તમારી પ્રિય સ્ત્રીને રાગમાં લખેલા છે. [ મંત્ર ૧ હો. નંદન—આપણે કયે દાહાડે પાટલા ઉપર ધૂળ નાંખેલી જે આવડે ? પ્રિયંવદા——–જાએ મારા શેઠ, એમાં શું છે, એ તે આ છેકરાંય વાંચે. છેકમાં—( ગાયછે ને નંદન જ્હોસામું જોઈ રહેછે.) ( સુરૂ ગાવિંદના મહિનાના રાગ ) સ્વસ્તિશ્રી સ્નેહપુર સ્થાન, શાભે સારૂંૐ, જ્યાં વસે। અમારા પ્રાણ ચિત્ત ચારી મારે. પ્રિય ! શુભેાપમાને રે યેાગ્ય, પૂજ્યારાધેરે, છે! છ ચતુરશિરામણી નાથ, ગુણુ સૌ સાથેરે ચઉદ વિદ્યાના રે જાણુ, શિરના છત્રરે, મુજ પ્રિયપતિ નંદનકુમાર કુશળ છે અત્ર રે. જી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 104