Book Title: Labhashirji ane Jinendragun Stavanavali
Author(s): Buddhisagarsuri Jain Gyanmandir Vijapur
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)
ગૃહસ્થાશ્રમ
જો ગૃહસ્થ જન ધમ માં દર્શાવેલા ગૃહસ્થપણામાં રહે તા તેવા ગૃહસ્થાશ્રમને ધન્યવાદપાત્ર ગણેલા છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ધમ સંઘનાં ચાર અંગ ગણાવ્યાં છે તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ કરેલે છે. ધમ સંધમાં જેવું માનભર્યુ સ્થાન સાધુ અને સાધ્વીનું છે તેવું જ દેશિવરતપણાથી માનભર્યું સ્થાન શ્રાવક અને શ્રાવિકાનું છે. આ બતાવે છે કે ધમ સંઘમાં ચાર વસ્તુની જરૂર છે. બીજી રીતે જોઇએ તેા તીર્થંકરાદિ મહાપુરુષાનું પ્રાગટ્ય ગૃહસ્થાશ્રમમાંથી જ થયું છે ને જેમ સાધુ સસ્થા અનાદિકાળથી ચાલી આવે છે અને અનતકાળ સુધી ચાલશે તેમ જ શ્રાવક સસ્થા કે ગૃહસ્થાશ્રમીઓની સસ્થા પણ અનાદિકાળથી ચાલી આવે છે અને અનતકાળ સુધી ચાલશે. આ રીતે જૈન
૨
www.kobatirth.org
*
For Private And Personal Use Only