Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 411
________________ કેવળી પ્રભુનો સાથ ગણધરજી - જેઓ તીર્થંકર પ્રભુને તથા તેમના થાય. મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે અન્ય કાર્યને ત્વરાથી અનુસરી, સ્વાર કલ્યાણના ત્રણે ઘાતકર્મોનો પણ ક્ષય થાય છે તેથી તે સ્થાન કાર્યમાં પોતાના શુદ્ધ આચરણથી લીન થાય છે, ગુણ અપેક્ષાએ સર્વોચ્ચ ગણાયું છે. તેઓ શ્રી ગણધરજી કહેવાય છે. શ્રી ગણધરજી ગુણશ્રેણિ – પ્રત્યેક સમયે આત્માનાં ગુણો વધતા પંચ પરમેષ્ટિ ભગવંતની શ્રેણિમાં આચાર્યજીના જાય, આ વિકાસ જ્યાં સુધી અટકે નહિ ત્યાં પદ પર ગણાય છે. ગણધર એટલે તીર્થકર સુધી ગુણશ્રેણિ કહેવાય છે. ભગવાનના મૂળ શિષ્ય. ગુપ્તિ - મુનિ પોતાનાં મન, વચન અને કાયાને ગૃહસ્થ - ગૃહ એટલે ઘર. ઘરમાં રહેનાર ગૃહસ્થ. અમુક રીતે જ પ્રવર્તાવે છે, જેથી અલ્પાતિઅલ્પ ગુણવ્રત – ગુણની વૃદ્ધિ કરનાર જે ત્રણ વ્રત શ્રાવક કર્મબંધ થાય અને બળવાન નિર્જરા થાય. યોગના આરાધ છે તે ગુણવ્રત કહેવાય છે. દિગ્વિરમણ આ પ્રકારના પ્રવર્તનને મનોગુપ્તિ, વચનગુપ્તિ, (જુદી જુદી દિશામાં જવાની મર્યાદા), અને કાયગુપ્તિ કહે છે. ભોગોપભોગ પરિમાણ (ભોગપભોગના ગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ રાજકુળમાં, સાધનોના ઉપયોગની મર્યાદા) અને અનર્થદંડ વિરમણ (જરૂર વિનાના પાપકર્મથી શ્રેષ્ઠી કુળમાં, વૈભવી કુળમાં ઉત્પન્ન થાય તે છૂટવું). શરીરાદિની સાચવણી માટે થતાં ઉચ્ચ ગોત્રકર્મ અને જે કર્મના ઉદયથી જીવ પાપ તે અર્થદંડ. તે સિવાયના પાપ તે હલકા ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં અનર્થદંડ. જન્મે તે નીચગોત્રકર્મ. ઉચ્ચગોત્રમાં જીવનની ઘણી સુવિધાઓ અને વિશિષ્ઠ લાભો મળે છે. ગુણસ્થાન/ગુણસ્થાનક – અનંત પ્રકારના ગુણોને રહેવાનું સ્થાન, ગુણોનું ઘર આત્મા છે. જેમ જેમ ઘાતી અંતરાય – આત્માનાં વીર્યગુણનો ઘાત કરે તે અવરાયેલા ગુણો પટાંતર પામી ખીલતા જાય છે, ઘાતી અંતરાય. તેમ તેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે. જેટલા ઘાતકર્મ - જે કર્મ આત્માના મૂળભૂત ગુણનો ઘાત પ્રમાણમાં ગુણો ખીલ્યા હોય તેટલી વિશુદ્ધિ કરે છે, વિકળ કરે છે તે ઘાતી કર્મ કહેવાય છે. દર્શાવવા, આત્માના પૂર્ણ અજ્ઞાનતાથી શરૂ કરી, ચતુર્વિધ સંધ - શ્રી અરિહંત ભગવાન, સાધુ, પૂર્ણ વિશુદ્ધિ સુધીના ચૌદ વિભાગ શ્રી વીતરાગ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારના બનેલા ભગવાને જણાવ્યા છે. અને તે પ્રત્યેક વિભાગને સંઘની સ્થાપના કરે છે. તે સંઘ ચતુર્વિધ સંઘ ગુણસ્થાન એવી સંજ્ઞા આપી છે. આત્મામાં જેટલા કહેવાય છે. વધારે ગુણોની ખીલવણી થાય તેટલા ઊંચા ગુણસ્થાને તે રહ્યો કહેવાય. મોહનીય કર્મની ચક્ષુદર્શનાવરણ - આંખની મારફત વસ્તુનું દર્શન તરતમતાને આધારે જીવમાં ગુણોની ખીલવણી થવું તેને ચક્ષુદર્શન કહેવામાં આવે છે. થાય છે, તેથી જેટલા પ્રમાણમાં મોહનીય કર્મનો આ પ્રકારનાં દર્શનને આવરણ કરે તે ક્ષયોપશમ વધારે તેટલું ઉચ્ચ ગુણસ્થાન તેને પ્રાપ્ત ચક્ષુદર્શનાવરણ કર્મ કહેવાય છે. ૩૭૮

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442