Book Title: Kavi Sahajsundarni Ras Krutio
Author(s): Niranjan Shwetktu Vora
Publisher: Prakrit Vidyamandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાંદ
ચાં,
ચાં
સ્યુલિભદ્રની સ્વાધ્યાય આણે આંગડે પીઉ રમિયે, રસ વેઈ ભમર પર ભમી, આજ એકલડે વિસમીયે રે ચાંદલિયા. ચાંદલીયા તું વેગે આવે, જઈ કરીને સમાચાર લ્યા, માહરે રૂઠડે નાહ મનાવે છે. ચાંદલિયા.... આંકણી. દઈ માસ દેઈ ગયે તાલી, પાપીઅડે વાચા ન પાલી, ઈમ બેલો કેસ્યાબાલી રે.
.૨ પ્રાંઈ પ્રીત ન કહેસું કરીઇ કરીઈ તે પટ ન ધરઈ. વિણ રૂઠડાં કિમ નીસરઈ રે.
.૩ ઘણે કર્સે કરી દિન જાયે, યેણીમે પણિ ન સુહાવે, વિરહાનલ પીન ખમાય રે.
૪ ભૂખ તરસ ગઈ તણ સાથે, મુઝસું કપટ કી ઈણ નાથે, મેં તે ઝાલી ના રાખ્યા બાથે રે.
..૫ ચાંદલિયા તું સાચું દાખે, થુલીભદ્રની લાજ મ રાખે, એ તે પ્રીતિ લોહી જે ભાખે રે. જે વિચગલ હાર ન માને, વિરહો પણ ખિણ ન ખમાતે, તે વિણ દીસે કાલ જાતે રે.
•••૭ ચાંદલિયા તું વેગે જા, યુલિભદ્રને જાઈ જણાવે, વહેલો કાજ કરી ઘરિ આવે રે.
..૮ કવિ સહજસુંદર ઇમ ભાસે, જે સિલગુણે કહિ વાસે તેહની વાટ જેઉ માસે રે.
.... છે ઇતિ શ્રી સ્યુલિભદ્રની સ્વાધ્યાય છે
ચાં,
•
ચાં,
ચાં
ચાં
ચાં,
For Private and Personal Use Only

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170