Book Title: Karmgranth 2 Vivechan
Author(s): Narvahansuri
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 75
________________ Go કર્મગ્રંથ-૨ વિવેચન ૩. નિદ્રાનિદ્રા - પ્રચલાપ્રચલા અને થીણદ્ધિ આ ત્રણનો ૧ થી ૬ ગુણસ્થાનક સુધી ઉદય હોય. ૪. શાતાદનીય-ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી હોય છે. ૫. અશાતા વેદનીય-ઉદય ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી હોય છે. ૬. વેદનીયની બન્ને પ્રકૃતિઓમાંથી કોઈપણ એકનો ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. એટલે તેરમાના અંતે અંત થાય છે. ૭. ઉચ્ચ ગોત્ર - ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૮. નીચગોત્ર - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૯. નરકાયુષ્ય - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૦. તિર્યંચાયુષ્ય - ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૧. મનુષ્પાયુષ્ય - ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૨. દેવાયુષ્ય - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૩. મિથ્યાત્વ-૧લા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૪. મિશ્રનો ઉદય માત્ર ૩જે ગુણસ્થાનકે જ હોય. ૧૫. સમ્યકત્વ મોહનીય-ઉદય ૪ થી ૭ ગુણસ્થાનક સુધી હોય. ૧૬. અનંતાનુબંધિ ૪ કષાય-૧ અને ૨ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૧૭. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય-૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદય હોય. ૧૮. પ્રત્યાખ્યાનીય ૪ કષાય-૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદય હોય. ૧૯. હાસ્યાદિ ૬-૧ થી ૮ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૨૦. સંજવલન કોધ-માન-માયા-પુરુષવેદ-સ્ત્રીવેદનપુંસકવેદ આ છે ૧ થી ૯ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. ૨૧. સંજવલન લોભ- ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૨૨. નરકાનુપૂર્વી - ૧ અને ૪ ગુણસ્થાનકે ઉદયમાં હોય. ૨૩. તિર્યંચાનુપૂર્વી-મનુષ્યાનુપૂર્વી - ૧ - ૨ અને ૪ ગુણસ્થાનકે ઉદયમાં હોય. ૨૪. એકેન્દ્રિયાદિ ૪ જાતિ - ૧ અને ૨ ગુણસ્થાનકે ઉદયમાં હોય. ૨૫. નરકગતિ - દેવગતિ - વૈકિયશરીર - વૈકિયઅંગોપાંગ - ૧ થી ૪ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય. ૨૬. તિર્યંચગતિ ૧ થી ૫ ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122