Book Title: Jyotish Karandakam
Author(s): Parshvaratnasagar
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 399
________________ ३६६ ज्योतिष्करण्डकम् ૬૭. - ૩૧ ૭ ' ૩૧ અયનોથી યુક્ત કરવા એટલે ૧૫ થયા શેષ ૨૪ ભાગ રહ્યા, અયનોમાં ફરી ૧ રૂપ ઉમેરતાં ૧૬ થયા. મંડળ રાશિમાંથી બચેલા ૪ ભાગોને 9 માં ઉમેરતાં ૧૧૪ અને તેનો ૬૭થી ભાગ કરતાં ન આવ્યો. પાછળ : ભાગ રહ્યા. મંડળરાશિ ૧માં ૨ રૂપ ઉમેરતાં ૩ આવ્યા અને અહીં ૧૪થી ગુણેલ હતું અને ૧૪ રાશિ જો કે યુગ્મરૂપ છે, છતાં પણ અહીં મંડળ રાશિમાં એક અયન વધુ પ્રવેશેલું છે એટલે, અત્યંતર મંડળથી માંડીને ૩ મંડળો જાણવા અર્થાત્ - ૧૪મું પર્વ ૧૬ અયન ગયા પછી બાહ્યમંડળથી આરંભીને ત્રીજા મંડળના ૧૩ ભાગ જતે છતે સમાપ્ત થયું. તથા દ૨માં પર્વને જાણવા માટે - પૂર્વોક્ત ધ્રુવરાશિને દરથી ગુણવો એટલે ૬૨ મંડળો થયા તથા ૨૪૯, ૫૫ ભાગ થયા. ૫૫૮નો ૩૧થી ભાગ કરતાં પરિપૂર્ણ : ભાગ આવ્યા, તેને ઉપરના ૨૪૮માં ઉમેરતાં ૨૬૬ થયા અને ઉપર ૬૨ મંડળો છે, તેમાંથી પર) દ્વારા ૪ અયન આવ્યા. તે અયનરાશિમાં ઉમેરવા એટલે ૬૨ + ૪ = ૬૬ અયન આવ્યા. પાછળ ૯ મંડળો રહ્યા. ત્યાં ૧૫ ભગોને ર માં ઉમેરતાં ૨૮ થયા. તેનો ૬૭થી ભાગ કરતાં ૪ મંડળો આવ્યા. શેષ : ભાગ રહ્યા. મંડળો મંડળરાશિમાં ઉમેરતાં ૯ + ૪ = ૧૩ મંડળો થયા તથા ૧૩૧ મંડળો દ્વારા એક પરિપૂર્ણ અયન આવ્યું. તે અયનરાશિમાં ઉમેરતાં ૬૬ + ૧ = ૬૭, “નિયમ સવગુર્ય નલ્વિ' એ વચનથી અનરાશિમાં રૂપ ન ઉમેરવું. ફક્ત “સિમિ' વચનથી મંડળ સ્થાનમાં ૧ રૂપ ઉમેરવું. અહીં ૬૨થી ગુણાકાર કરેલો અને ૬૨એ યુગ્મરૂપ છે. જે ચાર અયનો પ્રવેશેલા તે પણ યુગ્મરૂપ છે. ૧ રૂપ અહીં અધિક નથી ઉમેર્યું એટલે પાંચમું અયન તે સ્થાનમાં જાણવું તેથી બાહ્યમંડળ આદિ જાણવું. અર્થાત્ - ૬રમું પર્વ ૬૭ અયન પૂર્ણ થતાં પ્રથમરૂપ બાહ્યમંડળમાં સમાપ્ત થયું એમ સર્વ પર્વો ભાવવા. ફક્ત મૂળ ટીકામાં પર્વ - અયન – મંડળ પ્રસ્તાર અક્ષરથી ગુણેલો છે એટલે અમે પણ શિષ્યજનના સુખ બોધ માટે તે કર્યો છે.

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466