Book Title: Jina darshan Poojan Vidhi
Author(s): Mitranandvijay
Publisher: Shantinagar Jain Aradhak Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ ૪૪ છે. અને શુદ્ધ કેસર મેાંઘું હાવાથી કેશરના ઉપયાગ ન થવાથી અથવા એકલા ચંદનથી જો પૂજા કરવામાં આવે તે આશાતના થાય છે એમ માને છે. પરંતુ એ માન્યતા ખાટી છે. કેસર વગેરે સુ'ગધ દ્રવ્યોથી મિશ્રિત ચંદનથી પ્રભુ જીનાં નવ અંગે – (૧) એ ચરણ (૨) બે જાનુ (૩) એ હાથ (૪) એ ખભા (૫) મસ્તક (૬) લલાટ (૭) કંઠ (૮) વક્ષ:સ્થળ (છાતી) (૯) નાભિ (ઉત્તર) અનામિકા આંગળીથી નવે અ'ગની પૂજાના તે તે દુહા ખેલીને, એ એ અંગેની ભાવનાના વિચાર કરતાં કરતાં શાંત ચિત્તથી નમ્રતાપૂર્વક મૌન રહીને પૂજા કરવી જોઈ એ. ચન્દ્રનપૂજા કરતી વખતે એવી ભાવના ભાવવી જોઈ એ કે, હે પ્રભુ! જેવી રીતે આ ચંદન અંગે અ’ગમાં શીતળતા પ્રગટાવે છે, તેવી જ રીતે મારા આત્મામાં પણ સમતાની શીતળતા પ્રગટો, હાથમાં ચંદનની વાટકી લઈ ને નમાત્ સિદ્ધાચાર્યાયાધ્યાય સર્વ સાધુલ્ય ઃ । કહી ચન્દ્રન પૂજાના દુહેા તથા મંત્ર એલવે. ચંદન પૂજાના દુહા : શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ : આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ સત્રઃ હ્રી` શ્રી પરમ પુરૂષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન' યજામહે સ્વાહા. ઉપર પ્રમાણે દુહા અને મત્ર મેલ્યા બાદ ચંદન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66