Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ પ્રભુજીને વધાવવાની વિધિ • ચૈત્યવંદન સ્વરુપ ભાવપૂજાની સમાપ્તિ થયા પછી સોનારુપા-હીરા-માણેક-મોતીથી પ્રભુજીની બન્ને હાથ વધાવાય. અથવા ચાંદીના સુવર્ણ રંગના ઢાળ ચઢાવેલા કમળ જેવા આકારના ફૂલો અને સાચા મોતી તેમજ અંખડ ચોખાથી પણ વધાવી શકાય. સાથીયા આદિના ચોખાને | લઈને ન વધાવાય. વધાવવાની સામગ્રી હાથમાં પ્રભુજીને આમ વધાવાય રાખીને બોલવા યોગ્ય દુહા :• શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજાનું ગીતઃ “ ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે II કલ્યાણ ઉત્સવ કિયો, ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી II તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી, a lon international For Civ4.03 canal Use Only www. win I RADIO

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124