Book Title: Jawahir Vyakhyan Sangraha Part 01 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
વદ ૯ ]
રાજકોટ–ચાતુર્માસ ઉઘરે અન્ત ન હાઈ નિબાહૂ, કાલનેમિ જિમિ સવણ રાહુતુલસીદાસજી કહે છે કે, રાવણ સાધુ બન્યું હતું પરંતુ તે સાધુપણું પાળવા માટે નહિ પણ રામ અને સીતાને ઠગવા માટે. તે એમ વિચારતો હતો કે, આ વેશદ્વારા રામ સીતા ઠગાઈ જશે. કામ કાઢવા માટે જેમ ઠીક લાગે તેમ કરવું જોઈએ. આ દૃષ્ટિએ તે સાથું બન્યો હતો પણ આખરે સાધુ બનવા પાછળ રહેલો બધે ભેદ ખુલ્લે થઈ ગયા. આખરે તેનું પરિણામ શું આવ્યું ? તેણે ધર્મના નામે ઠગાઈ કરી પણ તેની ઠગાઈ શું ચાલી શકી ? નહિ. આ પ્રમાણે વિચાર કરી સમજદાર કે ઉપરથી કાંઈ બીજું બતાવતા નથી તેમ કુયુક્તિથી લેખકોને ક્યતા પણ નથી. તેઓ તો આત્માને શાન્ત અને સરલ બનાવવામાં જ મશગૂલ રહે છે.
એક એગીએ યોગસાધના શીખી લીધા બાદ બીજા યોગીને કહ્યું કે, હું કેવો યોગ શીખ્યો છું તેને ચમત્કાર હમણું તમને બતાવું છું. ત્યારે બીજા યોગીએ કહ્યું કે, જે એમ શીખેલે હોય છે તે પિતાના મોઢે એમ કહેતા નથી. તમાસ કહેવા ઉપરથી તે એમ જણાય છે કે તમે વેગ શીખ્યા નથી. પહેલા યોગીએ કહ્યું કે, જો એમજ તમે માનતા હો તે હું કેવો યુગ શીખે છું તે હમણાં બતાવું છું. આ પ્રમાણે કહીને તેણે અમે આવતાં એક હાથીની તરફ દષ્ટિ ફેંકી, તેને મૂર્શિત કરી દીધું એટલે તે હાથી જમીન ઉપર ઢળી પો. ત્યારે પેલા ગીએ કહ્યું કે, જે, મારા યોગને પ્રભાવ ? બીજા રોગીએ કહ્યું કે, આમાં શું ગ છે? આ કામ તે બીજી રીતે પણ થઈ શકે છે. ત્યાં જ એક બીજો હાથી ઉધે હ. તે બીજા યોગીની પાસે કોઈ રાસાયનિક વસ્તુ હતી જે રાસાયનિક વસ્તુ હાથીને પૂછના વાળને લગાવતાં જ તે હાથી મૂછ પામી નીચે પડી ગયે. ત્યારે બીજા ગીગ પેલા યાગીને કહ્યું કે, જોયું! હાથીને મૂછિત કરી નીચે પાડવાનું કામ તે રસાયન દ્વારા પણ થઈ શકે છે. સાચો યોગ તે તેમાં છે કે જ્યારે પોતાના માનહાથીને પાવામાં આવે અને તેનું દમન કરવામાં આવે આવા ચમત્કાર કરવામાં અને બતાવવામાં ઝેરી સફળતા રહેલી નથી.
સાધુઓ, આવાં ચમકારો બતાવવામાં અને લેકેને ઠગવામાં કદાપિ પ્રવૃત્ત થતા નથી. કેટલાક લેકે કહે છે કે, ચમત્કારને નમસ્કાર થાય છે એટલા માટે ચમત્કાર તે બતાવે જ જોઈએ પણ સાધુઓએ અહંકાર છતવાને ચમત્કાર બતાવજોઈએ. એમાં જ તેમનું શ્રેય રહેલું છે. સુદર્શન ચરિત્ર–૫૪
અભયાએ સુદર્શન ઉપર ખોટું કલંક ચડાવ્યું હતું અને તે સુદર્શનને શુળીને દંડ અપાવી એવું અભિમાન કરી રહી હતી કે, મારું કહેવું ન માન્યું કે મેં તેને શૂળીએ ચડાવવાનો દંડ અપાવ્યો. અભયા આ પ્રમાણે અહંકાર કરતી હતી પણ સુદર્શન તે પિતાના અને અભયાના આત્માને સમાન માની રહ્યો હતે. એટલા માટે તે મનમાં એમ વિચારતે હતું કે, આ માતા જે કાંઈ કરી રહી છે તે મારા કલ્યાણને માટે કરી રહી છે. જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે આ જ અંતર રહેલું છે. કહ્યું છે કે –
या निशा सर्व भूतानां तस्यां जागर्ति संयमी । અજ્ઞાની લેકે જેને રાત કહે છે, જ્ઞાનીજને તેને દિવસ માને છે અને સત્તાની લેકે જેને દિવસ કહે છે, જ્ઞાની જનો તેને રાત સમજે છે.