Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૦ ) લેગ આપવા જોઈએ. જૈન શ્વેતાંખર તથા મૂર્તિ પૂજક જૈનાએ આજ સુધીમાં જેટલું ધન ખર્યું છે. તે પ્રમાણમાં સ્થાનકવાસી જૈનાએ તેમની માન્યતાવાળા ક્ષેત્રામાં ધન ખચ્યું નથી, અને તે પ્રત્યક્ષ અનુભવાય છે. સ્થાનકવાસી જૈનાએ પાતાના પ્રભુની મૂર્તિની તથા પૂજાની નિંદા ત્યજીને જૈન ગુરૂકુળા, જૈન હાઇ સ્કુલા વગેરેમાં કરોડા રૂપીયા ખર્ચવા જોઇએ, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને જેટલી ટ્રેનમાડી ગેા વગેરેમાં સ્થાનકવાસી જૈનાએ સખાવત કરી નથી અને દેરાસર વિના તેમને ઉપયાગી એવી ધાર્મિક સંસ્થાઓમાં મુ પ્રાંતિજ, લે. બુદ્ધિસાગર સૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓએ મૂર્તિ પૂજક જૈનાના જેટલું ધન ખચ્યું નથી તેા તેમણે તે દિશા તરફ રૂચિ પ્રવૃત્તિ આત્મભાગ આપવા જોઇએ, એવો મારી જૈન સંઘના નમ્ર સેવક તરીકે વિજ્ઞપ્તિ છે. આ લેખમાંથી મધ્યસ્થ ભાવવાળા અને ગુણાનુરાગી જેને ઘણુ ગ્રહણ કરી શકે તેવું છે, इत्येवं ॐ महावीर शान्ति. વિ. ૧૯૯૧ માત્ર વદ ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64