Book Title: Jain Tirth Margdarshikka
Author(s): Pradip Jain
Publisher: Jain Mitra Karyalay

View full book text
Previous | Next

Page 70
________________ - પરમ (૧૪૨)શ્રી કુટશ્વર તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રી સંઘ, પોઃ કુટેશ્વર-૪૫૮૧૧૬, જિ. નીમય ફોન નં. : ૦૭૪૨૧-૨૩૧૨૧-૨૩૧૩૪૩ વિશેષ વિગત : અહીં સગવડતા યુક્ત ધર્મશાળા છે. અગાઉથી જાણ કરવાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અહીંથી નજીળું રેલ્વે સ્ટેશન નીમય ૪૦ કિ.મી. દૂર છે. પિપલ્યા પર કિ.મી. દૂર છે. (૧૪૩)શ્રી ઇગલપથ તીર્થ સરનામું શ્રી જૈન શ્વેતામ્બર નેમિનાથ તીર્થ મંદિર, પોરિંગણોદ-૪પ૭૩૩૬, જિ.રતલામ ફોન નં. : ૦૭૪૧૪-૨૬૪૨૩૪-૨૬૪૩૨૦ વિશેષ વિગત ઃ અહીંથી નજીકનું રેલ્વે સ્ટેશન જાવરા ૧૨ કિ.મી. દૂર છે. તથા રતલામ શહેર ૪૫ કિ.મી. દૂર આવેલું છે. રીંગણોદ ગામથી જિનાલય ૧ કિ.મી. દૂર આવેલું છે. ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે. ભોજન માટે અગાઉથી જાણ રવી પડે છે. આ તીર્થમાં મૂળનાયકપ્રભુ નેમીનાથ ભગવાન વિક્રમ સં.૧૯૮૨માં.અહીં ખોદકામ કરતા પ્રાપ્ત થયા હતા. તે સાથે બીજી અનેક પ્રતિમાઓ પણ મળી આવી હતી. તે પ્રતિમાઓ હાલમાં ત્યાં જ બિરાજમાન છે. Jain Education International 2500 Poßate & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188