Book Title: Jain Shabdavali
Author(s): Shekharchandra Jain, Niranjana Vora, Shobhnaben J Shah
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 21
________________ મદ - અભિમાન મન:પર્યાય - બીજાના મનની ભાવનાઓને જાણવાનું જ્ઞાન મહાવ્રત - પૂર્ણ વ્રત, પાંચ વ્રત : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ માયા - આત્માનો કુટિલ ભાવ માર્ગણા - મીમાંસા મિથ્યાત્વ - તત્ત્વોની વિપરીત શ્રદ્ધા કરવી, સ્વ-પરના એકત્વનો અભિપ્રાય મુખકોશ અષ્ટપટ - પૂજન વખતે મોં પર બાંધવાનું કપડું, રૂમાલ - સંપૂર્ણ કર્મક્ષય પછી આત્માનું પોતાના સ્વરૂપમાં અધિષ્ઠાન થવું તે મોહનીય - સાંસારિક મોહને કારણે વૈરાગ્ય ભાવમાં વિદન નાખનાર કર્મ મોક્ષ યથાખ્યાતચારિત્ર - આત્માના મૂળ સ્વભાવ જેવું ચારિત્ર; શુદ્ધ ચારિત્ર - મન, વચન, કાયાની એકતા રજોહરણ રત્નત્રય - સાધુ જીવની રક્ષા માટે અથવા ભૂમિપ્રમાર્જન માટે જે સાધન વાપરે છે તે - સમદર્શન, જ્ઞાન, ચારિત્ર-મોક્ષમાર્ગ - સ્વાદને પ્રાપ્ત કરનાર - સર્વ ચિત્તરૂપનું ચિંતન કરવું - શુદ્ધાત્માનું ધ્યાન રસ રૂપસ્થધ્યાન રૂપાતીત લક્ષણ - જેના વડે પદાર્થના ગુણો જાણી શકાય તે ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26