Book Title: Jain Dharmik Shanka Samadhan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) છે, પણ તેઓને સર્વન વીતરાગ અરિહંત દેવ તરીકે નહીં માનતા હાવાથી ધંટાકર્ણવીર વગેરેને માનનારા તેવી દૃષ્ટિવાળા જૈતાને લેકેત્તર મિથ્યાત્વ લાગતું નથી. જે જેવા હાય તેને તેવા માનવાથી મિથ્યાત્વ લાગતું નથી. જૈતા અરિહંતને વીતરાગદેવ પ્રભુ પરમાત્મા માને છે અને શાસન દેવેને સ્વધર્માં બધુ માની પૂજે છે તેથી તેમને મિથ્યાત્વ લાગતું નથી. શિષ્ય પ્રશ્ન—દરેક પ્રાણીને પોતાના શુભાશુભકર્માંના અનુસારે સુખદુ:ખ થાય છે. તેમાં દેવતાઓની સહાય થાય તે પછી શુભાશુભ કર્મ પ્રમાણે સુખદુ:ખ થાય છે એમ કેવી રીતે કહી શકાય ? અને શુભાશુભ કર્મ પ્રમાણેજ સુખદુઃખ થાય છે તે પછી શાસનદેવાની માન્યતા પૂજાની શી જરૂર છે? ગુરૂ——સર્વજીવાને સ્વસ્વકર્માનુસારે શુભાશુભ સુખદુઃખ થાય છે. શુભાશુભ સુખદુઃખરૂપ ફૂલમાં કર્મ છે તે ઉપાદાન કારણ છે અને શાસનદેવા મનુષ્ય વગેરે નિમિત્તકારણેા છે. જેવું ઉપાદાન શુભાશુભકર્મ ઔાય છે તેના ઉદય પ્રમાણે નિમિત્ત કારણેાના પણ સંગેા મળે છે. શુભાશુભ કર્મફુલ વેવામાં જીવે અને અવા નિમિત્તકારણ થાય છે. જે મનુષ્યા દેવગુરૂ ધર્મની આરાધના કરે છે. તપ, સયમ, દયા, દાન, વ્રત નિયમ ધારણાધ્યાન સમાધિની પ્રવૃત્તિ કરે છે. સદ્ગુણ્ણાની અને સદાચારની આરાધના કરે છે. શ્રાવકધર્મ વા સાધુધર્મની દૃઢશ્રદ્ધાથી આરાધના કરે છે, વીતરાગદેવ કે જે કેવલજ્ઞાની, સુરાસુરેન્દ્રપૂજ્ય, અષ્ટાદશદોષરહિત છે તેને દેવ માને છે અને ધર્મમાં સ્થિર રહે છે તેને ધર્મ કરતાં, સંકટ વિપત્તિ પડતાં તેઓના ગુણુથી શાસનદેવે ખેચાઈને પેાતાની કુર્જ અદા કરીને મદત કરે છે. એવા ધર્મી મનુષ્યા, અનિકાચિત કર્મોયને હઠાવે છે અને તેમાં પણુ દેવા સહાય કરી નિમિત્તકારણ બને છે, પણ જ્યાં નિકાચિતકોંદય હાય છે ત્યાં દેશની સહાય થતી નથી અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60