Book Title: Jain Darshanna Anuvigyanni Mahatta
Author(s): Khubchand Keshavlal Master
Publisher: Khubchand Keshavlal Master

View full book text
Previous | Next

Page 15
________________ ખુબચંદભાઈએ એવી સરસ ખુબીથી કર્યો છે કે આબાલ નેપાલ એને સરળતાથી સમજી શકે. વર્ષોથી જેને માસિકમાં ચાલતી વિવિધ તાત્વિક લેખમાળાઓથી શ્રી ખુબચંદભાઈ સર્વને સુપરિચિત છે. તાત્ત્વિક વિષયને છણવાની એવી બાહેશ હથેટી એમને સાધ્ય થઈ છે કે એને પરિચય હું કરાવું એને બદલે વાંચકે સ્વયં જ કરે એ જ વધુ ઉત્તમ છે. આપણે સહુ માસ્ટર શ્રી પાસેથી એવી આશા રાખીએ કે તેઓ વધુ ને વધુ તાત્વિક સાહિત્યનું સર્જન કરીને જ્ઞાનોપાસમાં પ્રગતિશીલ બને અને જ્ઞાનભક્તિ કરે ! મહાનુભાવ આરાધકે અને વિદ્વાને જૈન દર્શનના કર્મવિજ્ઞાનનેઅણુવિજ્ઞાનને, અને તત્ત્વજ્ઞાનને સમજી વિચારીને સ્વપર હિત સાધવામાં તત્પર બને, અને આરાધનામાં સવિશેષ પ્રયત્નશીલ બની શાશ્વત સુખ સંપ્રાપ્ત કરવામાં સફળ બને એવી આશા સાથે વિરમું છું. શિવમસ્તુઃ સર્વ જગત” “ સર્વત્ર સર્વ સુખિનઃ” છે શાસનસમ્રાજગશુરૂ તપગચ્છા ધિપતિતીર્થોદ્ધારક જંગમ યુગ વીર સં.૨૪૯૩ વિક્રમ સં.૨૦૨૩ પ્રધાનક૫ ૫.પૂ. સ્વ. આચાર્ય નેમિ સં. ૧૮ * ભાદરવા વદ ૫ | દેવેશ શ્રીમવિજયનેમિસરીરવિવાર, તા. ૨૪-૯-૧૯૬૭ | ધરપટ્ટપ્રભાકર વ્યાકરણવાચસ્પતિ જે શાસ્ત્રવિશારદ– કવિરત્ન – સાહિત્ય સ્વ. ગુરૂદેવ શ્રીમદ્ વિજયલાવણ્ય સમ્રા સ્વ.પ. પૂ. આચાર્યદેવ સૂરીશ્વરજી મ. સા.ને શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વ૭૧ મો જન્મદિન. રાન્તવાસિ મુનિમનેહરવિજય. શ્રી વિજયહીરસૂરીશ્વર જૈન ઉપાશ્રય. સિરોહી (રાજસ્થાન)

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 174