Book Title: Indriya Gyan
Author(s): Sandhyaben
Publisher: Digambar Jain Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 303
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updafes ઇન્દ્રિયજ્ઞાન..... જ્ઞાન નથી ૨૭૨ वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व ऐवास्य पुंसः । तेनैवान्तस्तत्त्वतः पश्यतोडमी नो दष्टाः स्युर्दष्टमेकं परं स्यात् ।। ३७ ।। શ્લોકાર્થ:- ( વર્લ્ડ-આઘા:) જે વર્ણાદિક (વા) અથવા ( રા મોહ-આય: વા) રાગમોાદિક (માવા:) ભાવો કહ્યા ( સર્વે વ) તે બધાય (અસ્ય પુસ:) આ પુરુષથી ( આત્માથી ) (મિન્ના:) ભિન્ન છે (તેન ત્ત્વ) તેથી (અન્ત:તત્ત્વત: પશ્યત:) અંતર્દષ્ટિ વડે જોનારને (અમી નો વા: સ્વ:) એ બધાં દેખાતા નથી (પુ ં પરં વદ ચાણ્) માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે-કેવળ એક ચૈતન્યભાવસ્વરૂપ અભેદરૂપ આત્મા જ દેખાય છે. = ભાવાર્થ:- ૫૨માર્થનય અભેદ જ છે તેથી તે દૃષ્ટિથી જોતાં ભેદ નથી દેખાતો; તે નયની દૃષ્ટિમાં પુરુષ ચૈતન્યમાત્ર જ દેખાય છે. માટે તે બધાય વર્ણાદિક તથા રાગાદિક ભાવો પુરુષથી ભિન્ન જ છે. (શ્રી સમયસાર કલશ-૩૭ ભાવાર્થ પં. જયચંદજી છાબડા ) 6 ખંડાન્વય સહતિ અર્થ:- ‘અસ્ય પુસ: સર્વે વ્ માવા મિન્ના:’ (અસ્ય) વિધમાન છે એવા (પુંસ:) શુદ્ધ ચૈતન્યદ્રવ્યથી ( સર્વે ) જેટલા છે તે બધા (માવા:) ભાવ અર્થાત્ અશુદ્ધ વિભાવપરિણામ (વ) નિશ્ચયથી (મિન્ના:) ભિન્ન છે-જીવસ્વરૂપથી નિરાળા છે. તે કયા ભાવ ? ‘ વર્ષાઘા:વા રામોહાય: વા' ( વર્ષાઘા: ) એક કર્મ અચેતન શુદ્ધ પુદ્દગલપંડરૂપ છે તે તો જીવસ્વરૂપથી નિરાળા જ છે; (વા) એક તો એવા છે કે (મોહાય:) વિભાવરૂપ-અશુદ્ધરૂપ છે, દેખતાં ચેતન Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310