________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ.
(૫૩) ઉપર ચઢાવ્યું. મારું મસ્તક કાપી નાખ્યું, તૈયાર કરી તડકે સૂકજો. પાછી અગ્નિની જવાળાવાળી ભઠ્ઠીમાં ઘાલી ખુબ બાળી શેકો. પશ્ચાત્ મ્હાર કાઢો. ઓછામાં પુરું ગામની સ્ત્રીઓ આવી ટકોરા મારવા લાગી. આટલાં બધાં દુઃખ સહન કર્યા ત્યારે હવે હું લાયક થયે ત્યારે રાજાની રાણી મને મસ્તક ઉપર ચઢાવે છે. મોટા મોટા ચેગિનાં હાથે ચઢયે છું. હે શિષ્ય મારા જેવાં હે દુખે વેઠયાં છે? તેને જવાબ આપ શિષ્ય આ સાંભળી બધા પાપે અને ઘડાને કહેવા લાગ્યું. મારા ગુરૂને આ વાત કરીશ નહિ. ઘડાએ કહ્યું કે હું ઘડે નથી પણ ઘડામાં રહીને બોલનાર દેવતા છું. શિષ્યને ઉપદેશ બરાબર લાગ્યા અને વિચાર્યું કે પ્રાણ પડે તેપણુ ગુરૂને વિનય તજુ નહિ. આવી ઉત્તમ નિશ્ચય વિનયભાવના ધારી ગુરૂ પાસે આવી વંદના કરી જલને ઘડો આપે. ગુરૂએ હવે તેને પિતાની પાસે બેસારી તત્ત્વજ્ઞાનની કુંચીઓ બતાવી. આત્માની એનંત શક્તિ છે. જે બ્રહ્મરંધ્રમાં આવી રીતે મણવાયુ લેઈ જો. ષકનું અમુક રીતે સાધન કરવું.
લે આ પઠિત મંત્ર વિદ્યાઓ.
શિચ્ચે પણ વિનયથી વિદ્યાઓ ગુરૂએ શિષ્યને ગુપ્ત લીધી. દેવતાએ તેના વશ થઈ વિદ્યાઓ આપી. ગયા. રાજગ તથા હઠાગની
કુંચીએ પણ સઘળી દેખાડી. શિષ્યના મુખારવિચિત્ર આત્મતેજ
For Private And Personal Use Only