Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
૫૧૪
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પૃ. ૧૯૪
દેહ, અઢી, ઊઠાં–
આની વ્યુત્પત્તિ સંતોષકારક નથી. દિર્ધ ત્રિક્સર્ષ; રતુ+ઝર્ષ ઉપરથી પણ લાવી શકાય. બે ઓછા અર્ધ એ દરેક સ્થળે અર્થ લઈ શકાય. પૃ. ૨૦૦
વૃદ્ધિ, ક્ષયસંસ્કૃત કારિકા નીચે પ્રમાણે છે –
वृद्धिक्षयभयजीवितमरणं लजासत्तास्थितिजागरणम् ।
शयनकीडारुचिदीप्त्यर्थं धातुगणं तमकर्मकमाहुः ॥ પૃ. ૨૦૪
મારે તે જોઈએ છે–
મારેટને તૃતીયામાં પણ લઈ શકાય. તૃતીયાનો મુખ્ય અર્થ કર્તા છે; માટે પ્રથમ દર્શને હરાઈને તૃતીયા ગ્ય લાગે છે તેમ અહિં લેવામાં વાંધો નથી. તેને તે જોઈએ છે, એમાં તેને ચતુથીમાં કર્તવાચક છે, તેને સાદયે “મારે ને ચતુથમાં ગયું છે. પૃ. ૨૧૮ - ભતકૃદન્તનું લવાળું રૂપ
ડૉ. ભાંડારકર હેમચન્ટે આપેલા ભવાર્થક પ્રત્યય રૂ૪–૩૪ પરથી આ રૂ૫ વ્યુત્પન્ન કરે છે. પરંતુ ગા, વેરા, વગેરેમાં છે, જે, વગેરે ભૂ. ના રૂ૫ પરથી વ્યુત્પન્ન થયા છે (ત-જમ–––), તેથી સ્વાર્થિક પ્રત્યયની વ્યુત્પત્તિ અર્થને વિશેષ અનુસરતી છે.
તાતૂળ–
વૈદિક પ્રત્યય સ્વાન– વીન (વાને બદલે) છે; તેનું પાલીમાં તૂન થાય છે. ૫. ૨૪૯-૫૦
કના અર્થ
વિગવાચક પણ છે; જેમકે પ્રેષિતભર્તૃકા (જેને સ્વામી પ્રવાસમાં હોય એવી નાયિકા), પ્રવાસ