Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 272
________________ A * ગ્રંથ અને ગ્રંથાર ૫, ૧૦ ‘નર્મદાદર્શન' વગેરે ગદ્યલેખે એમની ઊગતી સાક્ષરતાના નમૂના છે. ઈ. સ. ૧૯૧૫ માં “ભામિનીવિલાસને સમલૈકી અનુવાદ તેમણે કર્યો હતો. યથાશક્તિ જ્ઞાતિસેવા કરવી અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ ચલાવવી એ તેમનું મુખ્ય ધ્યેય રહ્યું છે. તેમના જીવન ઉપર તેમના પિતા તેમજ મોટાભાઈ શ્રી. હરિકૃષ્ણના ધાર્મિક વિચારો અને આધ્યાત્મિક સંસ્કારની પ્રબળ અસર પડી છે. કૅલેજ સમય દરમિયાન પ્રો. મનુભાઈ નંદશંકર મહેતા અને શ્રી. અરવિંદ ઘોષે પણ તેમના વ્યક્તિત્વ ઉપર છાપ પાડેલી. | સર્વોત્તમ નવલકથાકાર તરીકે ગોવર્ધનરામ, વેદાંત સંબંધી લેખ માટે મણિલાલ, વિવેચને માટે આનંદશંકર, નીતિ-બેધ માટે દલપતરામ અને તત્વજ્ઞાનની કવિતા માટે નરસિંહ અને અને તેમના પ્રિય લેખકે રહ્યા છે. ‘ભાગવત', ‘સરસ્વતીચંદ્ર, અને શંકરાચાર્યના ગ્રંથ તેમને મનનના મુખ્ય વિષય રહ્યા છે. કાવ્યો અને નિબંધ લખવા તરફ તેમનું ખાસ વલણ છે. ધર્મ અને તત્ત્વજ્ઞાન તેમના લેખનના મુખ્ય વિષયો છે. દલપતરીતિના કવિ તરીકે ગયા જમાનામાં જે કેટલાક કવિઓ લોકપ્રિયતા પામેલા તેમાંના એક શ્રી. ભટ્ટ પણ છે. શિષ્ટ અને સરળ ભાષા, સુગેય ઢાળ અને શુદ્ધ સંસ્કૃત વૃત્તોને ઉપયોગ કરીને એમણે સહૃદયને કાવ્યો દ્વારા ધર્મોપદેશ આપવાને નોંધપાત્ર પ્રયત્ન કર્યો છે. આજ સુધીમાં પ્રગટ થયેલી એમની વિવિધ કૃતિઓ અને અનેક અપ્રગટ લેખે તેમની લેખનનિષ્ઠા અને ઉત્સાહના સચોટ પુરાવારૂપ છે. કૃતિઓ કતિનું નામ પ્રકાર રચના- પ્રકાશન– પ્રકાશક મૌલિક સંપાદન સાલ સાલ કે અનુવાદ ? ૧. ભામિની – કવિતા ૧૯૦૨– ૧૯૧૫ મગનલાલ નભે- અનુવાદ વિલાસ ૧૯૦૧ રામ પાઠક ૨. મયૂરધ્વજ કવિતા ૧૯૦૯ ૧૯૨૩ પતે મૌલિક આખ્યાન ૩. ભીમ ચાતુર્ય એકાંકી ૧૯૧૨-૧૩ ૧૯૨૩ નાટિકા ૪. ગુખેશ્વર સ્તોત્ર કાવ્ય ૧૯૨૩ ૧૯૨૩ અનુવાદ ૫, કાવ્યગંગ ૧૯૧૫ થી ૧૯૨૫ ભા, ૧-૨-૩ મૌલિક ૧૯૨૪

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344