Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 46
________________ જ વીશી ( વેસ વિહરમાન જિન સ્તવનાવલિ ) મહાવીર રાગમાલા સં. ૧૭૮૪ ધનતેરસે જુદા જુદા રાગમાં જેવા કે માલકેશવગેરે–નિગોદ વિચાર ગર્ભિત મહાવીર સ્તવન સમ્યકત્વ વિચાર ગર્ભિત મહાવીર સ્તવન સં. ૧૭૬૬ ભાદ્રપદશુદીપ તથા તે પર બાલાવબોધ ગૂર્જર ભાષામાં સં. ૧૭૭૪માં રચેલ છે. આ ન્યાય સાગરથી પ્રસ્તુતન્યાય સાગર ભિન્ન છે. પ્રસ્તુત કાવ્ય રચાયાને પૂરાં એકસો વર્ષ થઈગયા તે વખતે ગિરનારની શું સ્થિતિ હતી તેને કેટલેક ચિતાર આમાં આપેલ છે તે પરથી હાલની સ્થિતિ સરખાવી શકાય તેમ છે, અને તેમ કરી એકસે વર્ષમાં શું ફેરફાર થયો છે તે જાણી શકાય તેમ છે આ કુતિની ભાષા સરલ છે અને તેમાં કઠિન શબ્દોના અર્થતથા સમજાતિ નીચે આપેલ છે તેથી સાર આપવાની જરૂર જોઈ નથી મુંબઈ પ્રિન્સેસ સ્ટ્રીટ , મેહનલાલ દલીચંદ દેશાઇ, ચત્રશુદી ૧ સં. ૧૭૮ ઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60