Book Title: Dushamgandika
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 193
________________ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું જ્ઞાનામૃત મોનનમ્... પરિવેષક પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વર શિષ્ય છે આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાન્તમહોદધિ મહાકાવ્યમ્-સાનુવાદ. ૨. ભુવનભાનવીયમ્ મહાકાવ્યમ્ –સાનુવાદ, સવાર્તિક. સમતાસાગર મહાકાવ્યમ્-સાનુવાદ. ૩. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ્ - સાનુવાદ, કલાત્મક આલ્બમસાથે. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૫. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણમંદિર પાદપૂર્તિ સ્તોત્ર-સાનુવાદ, સવાર્તિક. છંદોલંકારનિરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ-પોકેટ ડાયરી. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિકૃત ષષ્ઠી, અષ્ટમી, નવમી, અષ્ટાદશી દ્વાત્રિંશિકા પર સંસ્કૃત વૃત્તિ – સાનુવાદ. ૭. ૮. તત્ત્વોપનિષદ્ - ૯. વાદોપનિષદ્ - eP ૧૦. વેદોપનિષદ્ - ૧૧. શિક્ષોપનિષદ્ - ૧૨. સ્તવોપનિષદ્ - ૧૩. સત્ત્વોપનિષદ્ - ૧૪. દેવધર્મોપનિષદ્ - ૧૫. પરમોપનિષદ્ - શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય કૃત અદ્ભુત સ્તુતિઓના રહસ્ય –સાનુવાદ. યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ-સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જરટીકા. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી આદિ કૃત પાંચ પરમકૃતિઓ પર ગુર્જરવૃત્તિ,

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200