Book Title: Dudh Vanaspatijanya Author(s): Rupa Shah Publisher: Circle Health View full book textPage 9
________________ સુકો મેવો અને બીજાતેલીબીયાં)ના દૂધ eત નોંધી એમાં સોજા ના આવે, એવા તત્વો હોય છે અને બેક્ટરિયાને ખતમ કરે એવી શક્તિ હોય છે. શરીરના વજનને સમતોલ રાખવામાં મદદ કરે છે. નારિયેળનું પાણી તો કુદરતી ખનીજ તત્વોથી ભરપુર હોય છે. નારિયેળના કોપરાંમાં શરીરને માટે ખુબજ લાભદાયી એવા મધ્યમ જાતની ચરબીના એસીડ, પ્રોટીન, ફાયબર, વિટામીન અને ખનીજ તત્વો હોય છે. ) નોંધ બજારમાં મળતું તૈયાર નારિયેળનું દૂધ નારિયેળ એ સુકો મેવો કે બીજની જેમ ગણાય દુકાનોમાં તૈયાર નારિયેળનું દૂધ જુદી જુદી કંપનીઓનું મળતું અને એક ફળ પણ હોય છે. આ દૂધ રસોઈમાં વાપરી શકાય છે. એમાં સાકર કે ગણાય છે. કોઈ જાતનો રંગ નથી હોતો. ફ્રીઝમાં જો આ દૂધને ૧૨ કલાકથી વધારે આ દૂધને નીચે લખેલ વાનગીઓમાં વાપરી શકાય. રાખવામાં આવે તો સૌથી ઉપર એક ) નારિયેળની કઢી ચરબીનું થર બાજી > જુદી જુદી જાતનાં સૂપમાં વપરાય જેથી સૂપ જાડો થાય જાય છે. આને ) નારિયેળના દૂધના ફળ સાથે પીણાં અને રસ નારિયેળનું માખણ પણ કહેવાય છે. પાણીનો જામ/કેન્ડીબિસ્કીટાકુકીઝ ભાગ નીચે રહી જુદો થાય છે. આ માખણને મીઠાઈ પણ ૩ દિવસ સુધી આઈસક્રીમ રાખી શકાય છે. circleOhealthPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40