________________
ધમ્મિલ કુમારપાત તરફ વફાદારી અપૂર્વ હતી. તે વિચારતી હતી કે–“અહા ! પાતને સ્વદેશમાં પધાર્યું પણ આજે ઘણા દિવસે વ્યતીત થયા છતાં એટલી બધી સ્ત્રીઓમાં એને મારી શી ગરજ હોય? અરે પૂ. વિના મારા કેઈ પાપના ઉદયે એણે પરણને મને તે તરત જ છોડી દીધી હતી. પ્રાણુંઓએ કરેલું કર્મ કાળાંતરે પણ અવશ્ય જોગવવું જ પડે છે. એમાં બીજાને શું દોષ આપે? વસંતતિલકાને તરતજ મનાવી લાવ્યા ને એના કેડ પૂરા કર્યો, પણ આ દુ:ખ ભોગવવાને સરજાયેલીનાં તો નશીબ જ કાંઈ જુદાં છે. હવે તે એ રાજ્યખટપટમાં પડ્યા હશે. ત્રીશ ત્રીશ રમણીઓમાં લુબ્ધ બન્યા હશે, ત્યાં મારા જેવી કંગાળની જગ્યા ક્યાંથી હોય?” આમ વિચારે છે તેને વામાં “કેમ શું કરો છો? ઘરમાં કેટલું બધું કામ પડયું છે, = " અટલ શુ ! અમે તમારા પાછળ “વો કાળ અને તમે કહો છો? બેલતાં જરી વિચાર રાખો છો કે એમજ બોલે જાઓ છો? તમને ઠીક લાગે તે કરેને? મને શું કામ દુણો છો?” ભાભીએ કહ્યું.
“ભાભી ! હું તે સહેજ તમને કહું છું. એમાં ખોટું શાને લગાડે છે?” યશોમતી બોલી. “ખોટું તે ન લાગે! તમારા બોલ તો અસિની ધારા સમા છે. પતિએ તજ્યાં તેય અમળાટ કયાં ઓછા છે? કેની ઉપર આટલું બધું બોલો છે ?” ભાભીએ કહ્યું.
ભાભીનાં એવાં કડવાં વેણ સાંભળવાને એને અભ્યાસ ભાભીએ કહ્યું. , “ભાભી ! હું તે સહેજ તમને કહું છું. એમાં બેટું શાને લગાડે છે?” યશોમતી બોલી. “ખોટું તે ન લાગે! તમારા બોલ તે અસિની ધારા સમા છે. પતિએ તજ્યાં તેય અમળાટ કયાં ઓછો છે? કેની ઉપર આટલું બધું બોલો છો? ” ભાભીએ કહ્યું.
ભાભીનાં એવાં કડવાં વેણ સાંભળવાને એને અભ્યાસ હતે. વારાફરતી બીજી ભાભીઓ પણ અવસર મેળવીને આ હીણ
વાત એક ત્રીજી વ્યકિત પણ અચાનક ત્યા આવાને પ્રચ્છન્નપણે
સાંભળતી હતી.