Book Title: Dashvaikalik Sutram Part 02
Author(s): Gunhansvijay, Bhavyasundarvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 324
________________ ૫. આ દશવૈકાલિકસૂર ભાગ-૨ હ જુ આ અધ્ય. ૪ નિયુક્તિ - ૨૩૩ है षड्जीवनिकाध्ययनम् ॥ ક: ટીકાર્થઃ આ અધ્યયન જીવ અને જીવનાં સમ્યગ્બોધનું = અમિનું કારણ હોવાથી કે જીવાજીવાભિગમ કહેવાય. એમ આચારનાં ઉપદેશવાળું હોવાથી આચાર છે. સાચા ધર્મની છે - પ્રજ્ઞાપના કરનાર હોવાથી ધર્મપ્રજ્ઞપ્તિ છે. ચારિત્રધર્મનું નિમિત્ત હોવાથી ચારિત્રધર્મ છે. ચારિત્રવિષયક હોવાથી ચરણ છે. શ્રતધર્મનાં સારભૂત હોવાથી ધર્મ = ધૃતધર્મ છે. આ એકાર્થિક શબ્દો છે. અન્યો આ ૨૩૩મી નિયુક્તિગાથાસૂત્રને મૂળસૂત્ર ૨૮ની પૂર્વે વ્યાખ્યાન કરે છે. ત્યાં . આ પણ એ વિરોધ વિનાનું જ છે. અર્થાત્ એ રીતે પણ વાંધો નથી.) અનુગમ કહેવાયો. . હવે નયો.. તે પૂર્વની જેમ જ જાણવા. પજીવનિકા અધ્યયનનું વ્યાખ્યાન પૂર્ણ થયું. इति श्रीहरिभद्रसूरिकृतौ दशवैकालिकटीकायां चतुर्थाध्ययनम् ॥४॥ ૬, ૧ . સ જ ૫ H. ય મેં. - સભાષાંતર દશવૈકાલિકસૂત્ર ભાગ-ર સંપૂર્ણ I'S T E F જ R * * : Re

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326