Book Title: Darshanik Kosh Part 02
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 84
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) વાળું હોય છે તે દષ્ટાન્ત વૈધમ્ય દષ્ટાન્ત શંકાઓની નિવૃત્તિ વૈયાત્યરૂપ તર્કથી થાય કહેવાય છે. જેમ, હદ (પાણીને ધરો) | છે. અર્થાત કાંઈ ઉત્તર ન આપવો એજ એને એ, “વર્તે વાતિમાન ધૂમા’ એ પ્રસિહ | ઉત્તર છે. અનુમાનમાં વૈધમ્મ દષ્ટાન્ન છે; કેમકે પાણીના ૨. નિર્ટન-નિર્લજજાપણું, બેઅદબી, ધરામાં સાધ્ય (અગ્નિ) ને અભાવ નિશ્ચિત | તે વૈયા. છે, તેમ સાધન (ધૂમ) ને અભાવ પણ 1 ન ચમ-આ લોકમાં તથા સ્વર્ગાદિ નિશ્ચિત છે. એને વ્યતિરેક દષ્ટાન પણ કહે છે. લોકનાં જેટલાં વિષયજન્ય સુખો છે તથા તે વૈધતોષ–યર્લૅસમાવેરાઃ | એક સુખનાં જે જે સાધન છે, તે સર્વની ઈચ્છાથી ધર્મવાળા પદાર્થોને અસમાવેશ, એ વૈધમ્ય * રહિતપણે તે વૈરાગ્ય. દોષ છે. ૨. વિશેષ નિદ્દા–વિષયના ત્યાગની वैधर्म्यसमाजातिः-वैधhण स्थापना ઈચ્છા તે વૈરાગ્ય. હૈતુમુત્તર વૈધામાં ધર્મના કારણથી રૂ. વિષષ વૈuથમ–વિષયમાં તૃણુસ્થાપના હેતુને દૂષક જે ઉત્તર તેનું નામ રહિતપણું તે વૈરાગ્ય. વૈધમ્મસમાં જતિ છે. (“સાધર્યાસમા” ४. दृष्टादृष्टाविषयेषु स्पृहाविरोधिचित्तपरिणामશબ્દનું ઉદાહરણ જુઓ.) ઉદાહ–જે કદાચિત વિષે વૈરાગFT દષ્ટ (આ લોકના) તથા ક્રિયાવાળા લોષ્ટના સાધમ્મથી આત્મા ક્રિયા- અદષ્ટ (પરલોકના ) વિષમાં પૃહાનું વિરોધી વાળા થાય, તો તે વીષ્ટના વિભુરૂપ વધ- એનું એક પ્રકારનું ચિત્તને પરિણામ તે ર્ષથી તે આત્મા નિષ્ક્રિય કેમ નહિ હોય! વૈરાગ્ય. એ વૈરાગ્ય બે પ્રકારનું છેઃ (૧) પરઆ ઉદાહરણમાં લેખના સાધમ્યથી આત્મા છે વૈરાગ્ય (ર) . | વૈરાગ્ય (૨) અપરા. ક્રિયાવાળો તે હોય છે, પરંતુ તે લેન્ટના ઘેરાથાકૂ–વિષમાં દોષદર્શન વૈધમ્મથી તે આત્મા નિષ્ક્રિય નથી હોતા, એ એ વૈરાગ્યનું કારણ છે. જેમ-“શરીર ત્રણઅર્થમાં કાંઈ પણ નિયામક નથી. એવા वत्तद्यदन्नं च व्रणलेपनम् । व्रणशोधनवत्स्नानं वस्त्रं ઉત્તરનું નામ વૈધમ્પસમાજાતિ છે. ૨ ત્રાકૃવત્ ૧ ” શરીરમાંથી છિદ્રોઠારા હૈમાવવા–બુદ્ધનો થી શિષ્ય. એ મળ નીકળ્યા કરે છે માટે તેને ઘણુ જેવું બાહ્ય પદાર્થનું અસ્તિત્વ માને છે, અને તેને (ધારાં પડેલા ગૂમડા આદિ જેવું ) જાણવું; પ્રત્યક્ષ જ્ઞાન વિષય પણ માને છે. અન્ન ખાવામાં આવે છે તે વ્રણ ઉપરના લેપ હૈયાર થF-નિઝામિત્રવિમરચન્તાનાં જેવું જાણવું; સ્નાન કરવામાં આવે છે તે વવાનાં વિમિત્રાર્થનિgવમ્ ! જૂદી જૂદી વિભક્તિ- 1 વ્રણને જોવા જેવું જાણવું; તથા વસ્ત્ર પહેરવાળાં પદોનું જૂદા જૂદા અર્થમાં સ્થિતિ પણું– વામાં આવે છે તે ત્રણ ઉપરના પાટા જેવું હોવાપણું. જાણવું. ઈત્યાદિ દેવદર્શન વૈરાગ્યનું કારણ છે. થા – અરતિસમાયશ્નરશ્વરાચાં માને છે તથgઊંતા--સર્વ લેકથી ઉત્કૃષ્ટ જે વૈચાત્યમાં સમાધાન કરવાને અશક્ય એવી | બ્રહ્મલોક છે, તેને પણ તણખલાની પેઠે તુચ્છ જે વાદીના પ્રશ્નોની પરંપરા છે. તે પ્રાપ્ત થતાં | જાણીને તેના સુખમાં અનિચ્છા હોવી તે જે મન ધારણ કરવું, તેનું નામ યાત્ય છે.! વૈરાગ્યની પૂર્ણતાને વૃધિ છે. જેમ-કોઈ પૂછે કે, ઈશ્વરના સાધક પ્રમાણ જૈનાચBરજૂ–વિના પ્રયત્નથી પ્રાપ્ત વિષે શું પ્રમાણ છે ? તે પ્રમાણના સાધક થયેલા ભોગોમાં પણ ચિત્તની જે અદીનતા પ્રમાણ વિષે શું પ્રમાણ છે? આવી વાદીની છે. તે વૈરાગ્યનું ફળ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134