Book Title: Dandak Prakarana tatha Jambudweep Sangrahani
Author(s): Jinhanssuri, Haribhadrasuri, Gajsarmuni, Chandulal Nanchand Shah
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૮
:
(૧સું પર્યાપ્ત ૨૦મું કિમહારદ્વાર) તિયચ અને નારકોને છ પર્યાપ્ત હોય છે, સ્થાવરને ચાર હોય છે. ૩૦
વિશેષાર્થ :વૈમાનિકોનું જઘન્ય આયુષ્ય ૧ પોપમ છે, તે સૌધર્મક૯૫ના પહેલા પ્રતરના દેવોની અપેક્ષાએ છે, તથા જયોતિષીઓનું જઘન્ય આયુષ્ય ) પોપમ છે, તે તારાની દેવીઓનું છે, પરંતુ અન્ય ગ્રંથોમાં તો સાધિક પોપમ એટલે પોપમના અસંખ્યાતમા ભાગ સહિત એક અષ્ટમાંશ પલ્યોપમ કહ્યું છે, અને તે કિંચિત અધિકતાની અહિં વિવક્ષા નથી, એમ જાણવું.
- ૨૪ દંડકમાં જઘન્ય આયુષ્ય છે ૧૦ પૃથ્વીકાયાદિ અનમુo | ૧ વ્યક્તર ૧૦૦૦૦ વર્ષ ૧૦ ભવનપતિ ૧૦૦૦૦ વર્ષ ! ૧ વૈમાનિકનુ ૧ ૫૯૦ ૧ નારક ! | મોતિષી
૨ પર્યાપ્તિ દ્વાર દેવના ૧૩, ગo તિર્યંચને ૧, ગ૦ મનુષ્યને ૧ અને સાત નારકનો ૧, એ ૧૬ દંડકમાં આહાર-શરીર-ઈન્દ્રિય-શ્વાસોચ્છવાસભાષા-અને મનઃ એ છએ પર્યામિ હોય છે, તથા સ્થાવરના પાંચ દંડકમાં ભાષા અને મન રહિત ૪ પર્યાપ્તિ છે. પર્યાપ્તિ ચાલુ, ૨૦મું કિંમાહારદ્વાર અને ૨૧મું સંશિદ્વાર. विगले पंच पज्जत्ती. छदिसिआहार होइ सव्वेसिं, । पणगाइपए भयणा, अह सन्नितियं भणिस्सामि ॥३१॥
સંસ્કૃત અનુવાદ विकले पञ्च पर्याप्तयः, षड्दिगाहारो भवति सर्वे पाम् , पनकादिपदे भजना. अथ संझित्रिकं भणिष्यामि, ॥ ३१ ॥
અન્વય સહિત પદદ विगले पंच पज्जत्ती. सव्वेसि छ दिसि आहार होइ, पणग आइ पए भयणा. अह सन्नितियं भणिस्सामि ॥३१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org