Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૧૦
(૫) શ્રીસંભવનાથનું ચરિત્ર-૧૦૬. સમવસરણની રચના-૧૦૭. આઠ પ્રકારનાં કર્મબંધનાં કારણે-૧૦૮. (૬) શ્રીઅભિનન્દન સ્વામિનું ચરિત્ર-૧૧૦. (૭) શ્રીસુમતિનાથ ચરિત્ર-૧૧૧. પુષસિંહનો પૂર્વભવ-વૃત્તાન્ત દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સ્વરૂ૫–૧૧૩. - યતિધર્મની દુકરતા-૧૧૫. શુભાશુભ કર્મવિષયક પ્રશ્નોત્તરે–૧૧૭. (૮) શ્રી પદ્મપ્રભ-ચરિત્ર-૧૨૦.સમવસરણમાં રહેલા જીવોને થતી વર-શાંતિ ચાર પ્રકારના દેવનું સ્વરૂપ-૧૨૧. (૯) શ્રીસુપાર્શ્વ સ્વામીનું ચરિત્ર-૧૨૩. ધર્મ-દેશના–૧૨૪. (૧૦) ચંદ્રપ્રભચરિત્ર, વસન્ત–વર્ણન-૧૨૫. લેકાતિક દેવોએ કરેલા પ્રતિબોધ, સિદ્ધશિલાનું વર્ણન-૧૨૬. સિદ્ધોનું વર્ણન-૧૨૭. (૧૧) શ્રીસુવિધિનાથ-ચરિત્ર, (૧૨) શ્રી શીતલસ્વામી-ચરિત્ર-૧૨૯. (૧૩) શ્રીશ્રેયાંસનાથ ચરિત્ર-૧૩૧. (૧૪-૧૫) ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બલદેવનાં ચરિત્ર-૧૩૨. સિંહનું વિદારણ –૧૩૪. મરીચિ વગેરે વિશાખાનંદી સુધીના પૂર્વભવો- ૧૩૫. ગૌતમ ગણધરને પૂર્વભવ ૧૩૯. નાટકના રંગમાં ભંગ-૧૪૦. અપશકુને-૧૪૧. યુદ્ધમાં અશ્વગ્રીવનો પરાજય-૧૪૨. શ્રીવાસુપૂજ્ય સ્વામીનું ચરિત્ર, (૧૭–૧૮) દિપૃષ્ઠ વાસુદેવ અને વિજય બલદેવનું ચરિત્ર-૧૪૫. વિજય આચાર્યની આત્મકથા-૧૪૭. ચંદ્રગુપ્તની વિરહાવસ્થા ૧૪૯. રાજકુમારી દેવદત્તા(લીલાવતી)નું વર્ણન-૧૫૧. સંસારત્યાગનું કારણ -૧૩. (૧૯) શ્રીવિમલસ્વામીનું ચરિત્ર-૧૬૦. (૨૦-૨૧) સ્વયંભુ વાસુદેવ અને ભદ્ર બલદેવનું ચરિત્ર -૧૬૨. પ્રહેલિકાઓ-૧૬૩. ભૈરવાચાર્ય–૧૬૫. મંત્રસિદ્ધિ-૧૬૬. વિદ્યાધરોએ ઋષભ ભગવંતની કરેલ વિવિધ પૂજા-૧૫૮. કનકવતી અને વિધાધરને વૃત્તાન્ત-૧૬૯. દુષ્ટવિદ્યાધરને વિનાશ-૧૭૧. કનક્વતી સાથે અપહરણ- ૧૭૩. વૈરાગ્યને પ્રસંગ-૧૭૫. મેરક પ્રતિવાસુદેવને પરાજય અને મૃત્યુ-૧૭૭.
(૨૨) શ્રી અનંતનાથ ચરિત્ર-૧૭૮. (૨૩-૨૪) પુરુષોત્તમ વાસુદેવ અને સુપ્રભ બલદેવનાં ચરિત્ર-૧૮૦. પ્રતિવાસુદેવના દૂતને પ્રત્યુત્તર–૧૮૧. મધુ પ્રતિવાસુદેવનું મૃત્યુ-૧૮૨. (૨૫) શ્રીધર્મનાથ તીર્થકરનું ચરિત્ર - (૨૬-૨૭) પુરુષસિંહ વાસુદેવ અને સુદર્શન બલદેવનાં ચરિત્ર-૧૮૩. (૨૮) મધવા ચક્રવતીનું ચરિત્ર૧૮૮. (૨૯) સનકુમાર ચક્રવતીનું ચરિત્ર-૧૮૯. મહેન્દ્ર મિત્રે કરેલ સનકુમારની શોધ-૧૯૧. સનકુમાર સાથે મિલન-૧૯૩. સનકુમારનું સૌભાગ્ય અને અભુત રૂ૫–૧૯૫. દેહની અસારતાથી વૈરાગી થઈ ચારિત્રને સ્વીકાર–૧૯૮. (૩૦-૩૧) શ્રી શાંતિનાથ ચક્રવતી-તીર્થકરનું ચરિત્ર-૧૯૯. સત્યભામા, સુતારા, કપિલ–અશનિષ–૨૦૧. જીવદયા માટે વજીયુધનો ઉપદેશ-૨૦૩. (૩૧-૩૩) શ્રી કુંથુનાથ ચક્રવતી અને તીર્થ કરનું ચરિત્ર ૨૬. (૩૪-૩૫) શ્રીઅરનાથ ચક્રવતી અને તીર્થકરનું ચરિત્ર-૨૦૭. વીરભદ્રને વિનાનાતિ શમવાળો વૃત્તાન્ત–૨૦૯. શાશ્વત શૈત્યો આગળ સંગીત, નાટ્ય-પ્રેક્ષક–૨૧૭. પ્રિયદર્શના. અનંગસુન્દરી અને અનંગમતિને પતિ-૨૧૯. સુપાત્રદાનને પ્રભાવ, (૩૬-૩૭) પુંડરીક વાસુદેવ અને આનંદ બલદેવનાં ચરિત્ર–૨૨૦. (૩૮) સુભૂમ ચકૈવતીનું ચરિત્ર–૨૨૧. પરશુરામ અને સુભૂમને પરિસંવાદ-૨૨૪. (૩૯-૪૦) દર વાસુદેવ અને નંદિમિત્ર બલદેવનાં ચરિત્ર, (૪૧) શ્રીમલ્લિનાથ ચરિત્ર-૨૨૫. મિત્રોને મલ્લિકુમારીએ કરેલ પ્રનિબેધ–૨૭. (ર) શ્રીમુનિસુવન સ્વામીનું ચરિત્ર-રર. અશ્વને પ્રતિબોધ-૨૩૦. (૪૩) મહાપદ્મ ચક્રવર્તી–ચરિત્ર, રામ બલદેવ-લક્ષ્મણ વાસુદેવનાં ચરિત્ર-૨૩૨. (૪૬) શ્રીનમિસવામી નીર્થંકર-ચરિત્ર, (૪૭) હરિણુ ચક્રવતોનું ચરિત્ર-ર૩૪. (૪૮) જયચક્રવર્તીનું ચરિત્ર,
(૪૯-૫૦-૫૧) શ્રીઅરિષ્ટનેમિ, કૃષ્ણ વાસુદેવ, બલદેવનાં ચરિત્ર-૨૩૫. હરિવંશની ઉત્પત્તિ-૨૩૭. વસુદેવજી, વાસુદેવ અને બલદેવ–૨૩૯. જરાસંધનાં દૂતનાં વચન-૨૪૧. રાજનીતિની મંત્રણા–૨૪૨. યુદ્ધમાં જતા સુભટોની વિવિધ ચેષ્ટાઓ ૨૪૫. યુદ્ધ-વર્ણન-૨૪૭, દ્વારકામાં વસંતમહોત્સવ–૨૫૧. જલ–કીડા-૨૫૩. નેમિકુમારને લગ્ન માટે સમજાવટ-૨૫૪. સંવત્સરી દાન, માંસાહાર-નિષેધક પ્રવચન૨૫૫, નેમિકુમારની દીક્ષા-૨પ૬, ગિરનાર પર્વત ઉપર ધર્મતીર્થની સ્થાપના-૨૫૬, દેવકીના છ પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 490