Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) જ્ઞાનમંદિર : આ શ્રી. કૈલાસસાગરસૂરી જ્ઞાનમંદિર ખૂદ એક વિશાલ સંસ્થાનું કામ કરશે. એક સમૃદ્ધ પુસ્તકાલયના સિવાય એને અન્તર્ગત કાર્યરત વચનાલાય/સંશોધન કેન્દ્ર અને ક્લાદીર્ધા પણ એની ઉપયોગીતાને અધિક સાર્થક કરશે. (૫) પુસ્તકાલય : આ પુસ્તકાલયમાં લગભગ ૨ લાખ હસ્તપ્રતો ૧ હજાર જેટલા તાડપત્રીગ્રંથો તથા ૧.. લાખ પ્રિન્ટેડ પ્રતો/પુસ્તકો વિગેરેનો સમાવેશ કરેલ છે. ગ્રંથોનો અમૂલ્ય વારસો સચવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. (૬) સંશોધન કેન્દ્ર : આ કેન્દ્રમાં, સંસ્થામાં મૌજુદ અને અન્યત્ર ઉપલબ્ધ પ્રાચીન હસ્તપ્રતોના આધાર પરથી વિદ્રાન મુનિ ભગવન્તો દ્વારા સાહિત્ય આદિનું સંશોધન સતત ચાલુ રહેશે. આ ઉપરાંત અન્ય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છે પૂ. સાધ્વીજીઓ માટે શ્રમણી વિહાર ઇત્યાદિ. * યાત્રાળુઓ માટે યાત્રિક ગૃહ તેમજ ભોજનાલય. * વિદ્વાનોને અધ્યયનાર્થે સ્થિરતા માટે મુમુક્ષુ કુટિરો. * જેમ કે સેવાર્થે આર્ય ચિકિત્સા બતાવતું, અને કરતું દવાખનું ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 146