Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ ૨૫૬ બુદ્ધિપ્રભા થવાને આગળ પડવાનો નથી. કેળવણીના નામથી આકર્ષાઇને તથા પોતાની અંગત જરૂરીયાતને લીધે કાઇ કાઇ ઢગાય છે અથવા તે! દુઃખે પાપે આંખમીંચામણી કરી એવા ક્યકિત શિક્ષક શિક્ષિકાઓના સંસર્ગમાં પાતે આવે છે, અથવા પેાતાનાં બચ્ચાંઓને મૂકે છે પણ તેથી હિંદુ જનસમાજ કેળવણીખાતા ઉપર માનની કે વિશ્વાસની નજરે જોરો, એમ માનવું એ તે ધુમાડાના ખાચકા ભરવા બરાબરજ છે કેમકે એવાં નાતજાત બહાર થયેલાં અથવા તો નાતબહાર થવા યોગ્ય પશુ કેટલાંક કારણથી નાતમાં વઢાળવાં પડતાં શિક્ષક શિક્ષિકાને ભણેલા સુધારક મન્યે નિષ્કિંલક સમજે છે, પણ જે ભણેલા છતાં મર્યાદારક્ષક વર્ગનાં છે, અને જેએ અભણુ છતાં પણુ પાતાના સ્વરૂપ લક્ષણુમાં કાયમ છે, તે એવાં શિક્ષક શિક્ષકાઓને ખુલ્લે ખાને “ક્લત” ચારિત્રવાળાંજ ગણે છે; અને યથાર્થ વિચાર કરતાં જનસમુદાયને એ મત ખેલ નથી, એમ મારે ન્યાયને ખાતર કહેવું પડે છે. જ્યાં લગી પુરૂષની સાથે એક ઘૂસરીએ રહી હાલ હાલી કરનારી ટાપટિપા અને ચાપચીપિયા કેળવણી ખાતાંમાં હશે, ત્યાં લગી આયમર્યાદાની અંદર રહેનાર અતિશો પણ એ કેળવણીખાતા પ્રત્યે માનની નજરથી જોનાર નથી. તેમજ લેક અણુચાથે અથવા અજ્ઞાનથી” એ ખાતામાં ખેતીની બાળકીઓને મેકલશે, અને જેમ બને તેમ ગુદા ધ્વજ રૂમાંથી માણસ જ્લદી બારણે નિકળી જાય છે; તેમ તે શાળાઓમાંથી પેાતાની બાળકીએને ઉઠાડી લેશે. છેકરીઓની સ્કુલ અને કોલેજોમાં પણ પેતાના છોકરાએને મેાલતાં હવે કેટલાંક સમજી અને વિચારશીલ વિદ્યાને ચડ્ડાનારાં માતાપિતાનાં હદય ધ્રુજે છે. કેમકે ફલો અને પ્રધરહુડીમાં વટાળ કરવાના અને વછંદ અનાચાર કરવાને પવન ફેલાવનાર શૈતાના હાય છે એ વાત હવે ધીમે ધીમે જનસમાજમાં મહાર ફેલાતી ાય છે. પ્રેફેસરા અને પ્રિન્સિપાલે પણ ખુદ્દ એવા વિચારાના હોય છે—એ વાત લેકે જાણતા જશે, તેમ તેમ કેળવણી ખાતું અવિશ્વાસને પાત્ર થતું જોજ, એમાં કાંÙ શકા કરવા જેવું નથી. સસારસુધારા એ કમળ કુમારિકા સરસ્વતી દેવીના મંદિરમાં પણ રક્ષેત્રની દેવી કાલિકાનુ આવાહન કરશે, અને મર્યાદાયિક હિંદુ પ્રાને નભ્રષ્ટ ઉછખલા સાથે ભાથબથ્થા કરવાની જરૂર પાડશે. અવે સમય નદી છે એવા બળુકારા મને વાગે છે. તેથી કેળવણીખાતામાં “નિષ્કંલક મનુષ્યોની યોજના સંબધમાં કેળવણી પરિષદના એનરેબલ પ્રમુખસાહેબ કરેલી સૂચનાના અમલ થવા સ’સારસુધારેૉન્ટ, અશકયતા નહિ તે દુષ્કરતા ઉત્પન્ન કરશે. વસ્તુત: ખેતાં હાલ જે પવનવાળા વ્યક્તિયા કેળવણીખાતામાં છે, તેવી ય્ઉક્ત ર્ભમાંજ તે ખાતામાં હેત, તેા કદી પણુ એ ખાતું ચાલતજ નહિ, પણ બ્રહ્મચ મર્યાદશાળ રેલ મહેતાને લીધેજ એ ખાતું ચાલ્યું; પણ હવે જે પતિયા એ ખાતામાં સ્વચ્છંદ પ્રકૃતિ અને પ્રવૃત્તિવાળી ઉપજતી થાય છે-એ તે એ ખાતાના આખરી જમાનાના ખ્રિસ્તા છે. (૬) સંસારસુધારા પિરષદના પ્રમુખ સાઢુંબ એનરખલ પ્રેફેસર પરાંજપે આ પુના ક્રૂગ્યુસન કૉલેજ જેવી અસાધારણુ મહિમાવાળી કેસેજના પ્રિન્સીપાલ છે, તેઓના પ્રસ્તાવના રૂપ મેરલીના કામ્બેનાઇસ”ના ભાષણથી માંડીને તેમના પ્રમુખ તરીકે મહાભાપણુ તથા ઉપસંહાર લગીમાં ભારતવાસી શ્વેતૃમ`ડળ અરૂચિનાજ ભાવ દર્શાવતુ હતુ. તેમના સ્વચ્છંદ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100