Book Title: Biradari
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ તલવારનો ગર્વ હોય, તો એનો સામનો કરવા અમારી તલવારો તૈયાર છે. હવે તમારા જુલમ અને જોહુકમીના દિવસો પૂરા થયા છે. બોલો, સંધિ ગમે છે કે યુદ્ધ ખપે છે ?' બાદશાહને તો વિચાર કરવાનો હતો જ નહીં. એના ભાડૂતી સો માણસોને ઉદયચંદ્રના પાંચ માણસો પૂરા પડે તેમ હતા. એણે ક્ષમાયાચના સાથે સંધિની માગણી કરી. રાજપુત્ર ઉદયચંદ્રે કહ્યું, ‘તમે એવી કબૂલાત કરો કે હિંદુઓ પર કોઈ જાતનો જુલમ થશે નહીં. સહુ સંપીને રહે. ભાઈચારો કેળવે. ઈશ્વર અને અલ્લા એક જ છે. હિંદુ કે મુસલમાન એનાં જ સંતાન છે. * * & « Aિ જ's //// SS છે / 2 / EB/ S રાજપુત્ર ઉદયચંદ્રની ક્ષમા યાચતો બાદશાહ ચેટી ચાંદ | "

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25