Book Title: Avashyak Niryukti Part 01
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
View full book text
________________
૩૨૭
दुसरोना नाभो (नि. १५५ - १५६ ) हमे दुट्टु कयं, ताहे सो जाणति - अहं सव्वस्सहरणो कतो, तं वरं किर हतो मे सीसं छिण्णं, ण य एरिसं विडंबणं पावितोत्ति, एवं बहुकालं हक्कारदंडो अणुर्वैत्तिओ । तस्स य चंदजसा भारिया, तीए समं भोगे भुंजंतस्स अवरं मिथुणं जायं, तस्सवि कालंतरेण अवरं, एवं ते एगवसंमि सत्त कुलगरा उप्पण्णा । पूर्वभवा: खल्वमीषां प्रथमानुयोगतोऽवसेयाः, जन्म पुनरिहैव सर्वेषां द्रष्टव्यम् ।
व्याख्यातं पूर्वभवजन्मद्वारद्वयमिति, इदानीं कुलकरनामप्रतिपादनायाह
पढमित्थ विमलवाहण चक्खुम जसमं चउत्थमभिचंदे | तत्तो अ पसेणइए मरुदेवे चेव नाभी य ॥ १५५ ॥
गमनिका - प्रथमोऽत्र विमलवाहनश्चक्षुष्मान् यशस्वी चतुर्थोऽभिचन्द्रः ततश्च प्रसेनजित् 10
मरुदेवश्चैव नाभिश्चेति, भावार्थ: सुगम एवेति गाथार्थः ॥ १५५ ॥ गतं नामद्वारम् अधुना प्रमाणद्वारावयवार्थाभिधित्सयाऽऽह
व धणुसया य पढमो अट्ठ य सत्तद्धसत्तमाइं च । छच्चेव अद्धछट्ठा पंचसया पण्णवीसं तु ॥ १५६॥
5
સાંભળતા તે અપરાધીને લાગતું કે “આ તો મારું સર્વસ્વ લુટાયું, તેના કરતાં મને મારી નાંખ્યો હોત કે મારું મસ્તક છેલ્લું હોત તો આવી વિડંબના પામ્યો ન હોત” આ પ્રમાણે ઘણા કાળ સુધી હકારદડ પ્રવર્તો.
15
તે વિમલવાહનને ચંદ્રયશા નામની પત્ની હતી. તેણીની સાથે ભોગાને ભોગવતા વિમલાહનને એક યુગલ જન્મ્યું. તેને પણ કાળાન્તરે અન્ય યુગલ જન્મ્યું. આ પ્રમાણે તેના એકવંશમાં સાત કુલકરો ઉત્પન્ન થયાં. આ બધાના પૂર્વભવો પ્રથમાનુયોગમાંથી (પ્રથમાનુયોગ
દૃષ્ટિવાદનો એક વિભાગ, એમ નંદીસૂત્ર ટિપ્પણમાં મલધારીચંદ્રસૂરિજીએ કહ્યું છે.) જાણી 20 લેવા. આ સાતે કુલકરોનો જન્મ અહીં જ દક્ષિણાર્ધભરતમાં જાણવો. ૧૫૪
અવતરણિકા : પૂર્વભવ અને જન્મ એમ બે દ્વારોનું વ્યાખ્યાન કર્યું. હવે કુલકોના નામ બતાવે છે
गाथार्थ : सहीं प्रथम विभतवाहन, यक्षुष्मान्, यशस्वी, योथा अमियंद्र, पछी प्रसेनभित् મરુદેવ અને નાભિ (આ પ્રમાણે સાત કુલકરો થયા.)
टीडार्थ : गाथाना अर्थ ४ ४ छे ॥ १५५ ॥ हवे प्रभासाद्वार जतावे छे
25
ગાથાર્થ : નવસો ધનુષ્યની કાયાવાળો પ્રથમ, બીજાને આઠસો ધનુષપ્રમાણ કાયા, ત્રીજાને સાતસો, ચોથાને સાડાસાતસો, છસો પાંચમાને, સાડાપાંચસો છઠ્ઠાને, સાતમાને પાંચસો પચ્ચીસ ५०. हा त्वया दुष्ठ कृतं, तदा स जानीते - अहं सर्वस्वहरणीकृतः (स्याम्), तदा वरं किल हतः शिरो मे छिन्नं, न चेदृशं विटम्बनां प्रापित इति, एवं बहुकालं हाकारदण्डोऽनुवर्त्तितः । तस्य 30 च चन्द्रयशा भार्या, तया समं भोगान्भुञ्जतोऽपरं मिथुनकं ( युग्मं ) जातं, तस्यापि कालान्तरेनापरं, एवं ते एकवंशे सप्त कुलकरा उत्पन्नाः । * पडितोत्ति । ★ पण्णवीसा य ।

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390