Book Title: Antarjyoti Part 4
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 258
________________ Shri Mahavir Jain Aradhana Kendra २०८ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર ખ્યાતિ શલ્ય હડાવા ધમ–ક્રિયા કરતાં જે આધિ-વ્યાંધિ આવી નડે છે તેમાં ક્રિયાઓનો દોષ નથી પણ ક્રિયા કરનારનો દોષ છે. કારણ જે આંતરિક શલ્ય કાઢવુ જોઈએ તે કાઢયુ' નથી માટે. માયાશય, મિથ્યાત્વશલ્ય તેમજ નિદાન શલ્યનો ત્યાગ કર્યા સિવાય ધ ક્રિયા કયાંથી ફળ આપે ? માટે આત્માના વિકાસના અથી ભાગ્યશાળીઓએ નીતિ-ન્યાય તેમજ પ્રમા ણિકતાનો ત્યાગ કરવા જોઈ એ નહિ. કે જેથી અન્ય માણસાને અસર થાય અને ધર્મના માર્ગે જોડાઈ જીવન માને સુગમ બનાવે અને આરાધેલ ધર્માંની પ્રશ ંસા થાય અને અનુમાદના કરી પુણ્ય બાંધે અને વેપાર કરતાં પણ વિશ્વાસપાત્ર બનાય. રહસ્ય મેળવે. તમારામાં બુદ્ધિ હાય નહિ તે। . ભણેલાઓએ જીવન શુદ્ધિના જે ઉત્તમ ગ્રંથા છે તે વાંચવા અગર સદ્ગુરુના ઉપદેશનું શ્રવણ કરી મનન કરવા પૂર્ણાંક તેનું રહસ્ય મેળવવું કે જેથી મેહ–મમતાથી દબાયેલ સદ્ગુદ્ધિનો પ્રગટભાવ થાય અને જીવનપથ ઉજળા અને એળખા અને સુખી થાઓ તમારા ધારેલ કાર્યાં જલ્દી પૂર્ણ કેમ થતાં નથી ? એકતા વિના જ નથી થતાં. શુન્યતારૂપી સાધનોની કિંમત કયારે વધે? એકતા હૈાય તે જ. માટે ભેદભાવનો ત્યાગ કરી આત્માને ઓળખેા અને સુખી થાઓ. * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275