Book Title: Antarjyoti Part 1
Author(s): Kirtisagarsuri
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 473
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈ પણ પ્રકારે રહેતી નથી, કારણ કે એવા કેટલાક મનુષ્ય કંકાસ–મારામારી-અદેખાઈ વિગેરમાં સુખ માની રહે છે અને દુર્જનામાં બહાદુરી માની બેઠેલ છે. પિતાને સુખશાંતિ હે અને અન્ય પ્રાણીઓ સુખશાંતિમાં રહે તે માટે સજજનતા તથા ધાર્મિકતા કેળવવાની ખાસ અગત્યતા રહેલી છે. તે સિવાય મનુષ્યનું જીવન પશુતુલ્ય ગણાય. મનુષ્ય જીવનને સત્ય હા-સજજનતા અને ધાર્મિકતામાં જ રહેલો છે અને આત્મિકશક્તિનો વિકાસ, સમાજાતિ અને રાષ્ટ્રઉન્નતિ પણ તેમાં જ રહેલી છે; માટે સત્તા-ધનાદિક મળે ત્યારે ધાર્મિકતાને ભૂલવી જોઈએ નહી. - ૬૪૦. વિચક્ષણ અને સુર મનુષ્ય તે જ ગણાય કે જે વર્તમાનકાલમાં સદાચારેથી આત્મવિકાસ સાધી ભવિષ્ય કાલને સુધારે, ભૂતકાળના સર્વ ખરાબ વિચારોને-વર્તનને, સદાચારથી આવવા અવકાશ આપે નહી. અને આગળ આગળ સદાચારનું દઢતાથી પાલન કરી પોપકારનાં કાર્યો કરે. ૬૪૧. પાત્રતા પ્રાપ્ત કરે. મેઘનું પાણી, પાત્રતા પ્રમાણે કલીભૂત થાય છે તેમ જ્ઞાની પુરુષની વાણી પાત્રતા પ્રમાણે ફલ આપે છે. કેટલાકને તે પાણી અને વાણી ફલતી નથી તેમાં કહેનારાને દોષ નથી. પણ પાત્રતાની ખામીને દેષ છે માટે પાણી–વાણુને દોષ દેનાર મૂMશિરોમણિ કહેવાય! જે પાત્રતા કેળવાય તે પાણી અને વાણી લાભ આપ્યા સિવાય રહે નહી, માટે પાત્રતાને મેળવે. ૬૪ ધનવંતરી વૈદ્ય. શરીરના વ્યાધિઓને દૂર કરવા માટે, શુભ વિચારે એટલે આનંદ આવે તેવા વિચારોના જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484