Book Title: Anand Pravachan Darshan
Author(s): Anandsagarsuri, Sagaranandsuri
Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 157
________________ la ⠀⠀⠀ અનર્થનું મૂળ 5 ⠀⠀⠀⠀⠀⠀FFE£40⠀⠀ EDUCATIIREET:11://IT માન્યતાના ફરક એ અનનુ મૂળ છે. નાના છે.કરાને કાચના કકડા અને હીરામાં ફેર લાગતા નથી, કેમકે તેને તેની કિંમત સમજાઈ નથી. તેમ આત્માનું સ્વરૂપ સમજાય નહિ, ત્યાં સુધી છત્રને કધનનાં કારણેા મીઠાં લાગે છે. આત્માનુ સ્વરૂપ જીત્ર સમજે એટલે તેને ચક્રવની ની ઋદ્ધિ કે દેવની ઋદ્ધિ કચરા જેવી લાગે છે. આ ઋદ્ધિની પાછળ રાચતા જીવા તેને પામર લાગે છે એને તેને થાય છે કે આ બિચારાનુ શુ થશે છ માન્યતા પલટાણી એટલે બધુ... પલટાય છે. Ö-----------:IRRI -------------...E જગતમાં માન્યતાના ફ્ક તે અનનું મૂળ છે. જ્યાં માન્યતા ઊલટી હાય, ત્યાં જ્ઞાન ઊલટુ થાય અને જ્ઞાન ઊલટુ હોય ત્યાં માન્યના ઊલટી થાય. જે છેાકરાએ કાચના કટકામાં હીરાની માન્યતા કરી, તે છેકરા હાથમાં સાચા હીરા મેળવી શકે, તાપણ તેને મેળવવાનાં સાધના મેળવવા ન માગે. કાચના કટકારૂપી જે હીરા છે, તેનાં સાધના તપાસશે, અને તેથી તેને કાચના કટકાઓ મળશે, ત્યારે તે ખુશ થશે. મહેનત કાચના કટકા માટે કરશે. સાચા હીરા કે તેનાં સાધના જાણવા માટે કે તેને મેળવવા માટે પ્રયત્ન કરતા ખાળકને આપણે જોઈ શકતા નથી. નાના બાળકનું ઢાંત બાળકના પ્રયત્ન કાચના કટકા કેમ મેળવવા ? તે મેળવવા માટે શું કરવું? વગેરે માટે હાય છે. તે મળે ત્યારે કૃતા ! આ દશા બાળકની છે. આપણે આત્માને તેના સ્વાભાવિક સ્વરૂપે માન્યા • નથી, જાણ્યા નથી, અને તેના તરફ ઉદ્યમ કર્યાં નથી, તેની વાત આવે તા ન ગમે. નાના છેાકરાને માટા ઝવેરીના ચાપડા વગેરે ન ગમે. તેને તે કાચના કટકા પેટીમાં પડે એટલે તે દાઢ ગજ કૂદ,

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176