Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 522
________________ ( ૩) મહગતિ વૈરાગ્યવાળાને શમતા હોય તો પણ તે અંતરમાં રહેલા વિષયવરના અનુભવની જેમ કેવળ દેવના પેષણ માટે રામ છે. તેના લક્ષણો નઠારા શાસ્ત્રોમાં ડહાપણું, શાસના અર્થમાં વિપાચ, સ્વછંદપણું, કુતર્ક, ગુણવાન પુરૂષોના પરિશ્ચયને ત્યાગ પિતાને ઉત્કર્ષ કરવો, બીજાને દ્રોહ કર, કછો, દલાથીe વવું, આશ્રવ પાપને ઢાંકે, શકિત ઉપરાંત કિયા કરવાનો આદર કરો. ગુણ ઉપર અનુરાગ ન કર, બીએ કરેલા ઉપકારને ભૂલી જ, તીવ્ર કર્મને વિચાર ન કરો અને શુભ અવસાયી રહિત થવું. શ્રદ્ધા, મૃદુતા, કમળપણું, ઉધ્ધતપણું, મધુરતા અને અવિ. વેકપરું-એ બીજા મેહગર્ભિત વૈરાગ્યનાં લક્ષણેની પંક્તિ કહેવી છે. ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું વહાણ, સમ્યક તત્ત્વને ઓળખનાર, સ્યાહાદ મતને માનનાર, મોટા ઊપાયનું ચિંતવન કરનાર અને તત્વને તેનારા એવા પુરૂષને જે વૈરાગ્ય થાય છે, તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. જેને વિચાર પુછ હોય અને જેની બુદ્ધિ પિતાના અને મધના શાસ્ત્રમાં પ્રવર્તતી હોય તેને જ્ઞાનગતિ વૈરાગ્ય પ્રગટ થાય છે. જેને પોતાના અને પરના શાસ્ત્રના વ્યાપારરૂપ કર્મમાં રણનતા નથી, તે નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના ચારને પ્રાપ્ત કરતો નથી. જે સમ્યક્ત્વ તે મૌન ચારિત્ર; અને ચારિત્રને એક સમાન કહેવાય છે, એમ આચારાંગ સૂત્રમાં ગત પ્રત્યગત રીતિથી છે કહેલ છે, તે એક જાતને નિયમ દર્શાવેલ છે, તે ઉપરથી - ફત્વજ સારરૂપ છે, એ સિદ્ધ થાય છે. સમ્યક્ત્વ શું છે ? જ્ઞાનનું ફળ અનાશ્રય છે, અને અનાશયનું ફળ વિનોને અનાગ છે, અને વિષયોને ત્યાગ કરવાને એક વિચાર તે સમ્યકત્વ કહેવાય છે. વ્યવહારિક ચારિત્રથી માત્ર મારની પ્રવૃત્તિ થાય છે અને અંદરની પ્રવૃત્તિથી સારરૂપ એવું સમત સહિત સાત છે ભા. ૧. ર૯

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542