Book Title: Agam 41B Pindniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 56
________________ મૂલ-૨૫૪ થી ૨૫૬ ૯૪ ઈત્યાદિ અચ્છિન્ન કહ્યું. ભાવ અચ્છિન્ન જાતે જાણી લેવું. જ્યારે દ્રવ્યાદિ છિન્ન તેનાથી વિપરીત છે તેમાં દ્રવ્યછિન્ન- જેમકે શાલિ આપ, કોદરા ન આપ. કાલછિન્ન - અમુક પ્રહર સુધી આપ. હોમછિન્ન-અમુક સ્થાનેથી આપ. ભાવચ્છિન્ન- રુચે ત્યાં સુધી આપ ઈત્યાદિ - ૪ - હવે ઉદ્દિષ્ટાદિને આશ્રીને કલય - અકલય વિધિ કહે છે – • મૂલ-૫ થી ૨૬૦ ? રિપ૭] દ્રવ્યાદિક વડે છિન્ન એવું પણ જે પહેલાથી કહે કે - હવે ન આપ, તે છિન્ન પણ કહ્યું છે. પણ અચ્છિન્નકૃત ન કરો. [૫૮] અમુકને આપ અને અમુકને ન આપવું ત્યાં વિકલ્પ છે. તેમાં પણ જેમાં યતિઓનો સામાન્ય નિર્દેશ હોય તેનો ત્યાગ કરવો. [૨૫] સંકલ્પ કરાતા ભોજનને જે સાધુ સાંભળે તે જ વખતે તે કો, બીજાને સ્થાપના દોષ લાગે, ન સાંભળતા આ મર્યાદિત છે કે સંકલન કરીને પરસાર કહેવું કે કોઈ એકને ત્યાં સ્થાપવો. [૨૬] આ ન આપ, આ આપ એવું કહેલ સાંભલીને સાધુને પૂછવાથી સત્ય કહેતા તેનો ત્યાગ કરે, પણ જે આયુ તે ભલે, હે ન આપીશ સાંભળીને તે ભોજન ગ્રહણ કરે. • વિવેચન-૨૫૩ થી ૨૬૦ - [૨૫] અહીં દ્રવ્યાદિ વડે નક્કી કર્યા સિવાયનું બધું ભોજન કહે છે, કેમકે તેને માટે દાનનો સંકલ્પ નથી. જો ગૃહસ્વામી નિયમિત અવધિ પહેલાં જ કોઈને આપવાની મનાઈ કરે તો તેમાં “છિન્ન' કલે છે. પણ અછિન્ન-અનિયમિત કાળવાળું તો કલય જ છે. તો પણ જો અચ્છિન્ન પણ પછીથી દાનના પરિણામના અભાવે પહેલાં જ ગૃહસ્થ સ્વાધીન કરેલ હોય તે કહ્યું છે. [૫૮] સંપદાન વિભાગને આશ્રીને કલયાકલય-આપવાની વસ્તુમાં જે કોઈ ગૃહસ્થ કે અગૃહસ્થનો, પાખંડી કે શ્રમણોનો અવિશેષ નિર્દેશ હોય તો તે ન કશે, પણ વિશેષ નિર્દેશ હોય અને તે સાધુના નામે હોય તો ન જ કહ્યું, અન્યને માટે હોય તો સાધુને કહ્યું છે. વળી બીજું રિ૫૯] હજુ ઔશિક થયું નથી, પણ તે જ વખતે ઉદ્દેશ કરાતું હોય તો તે વખતે સાધુને કહ્યું છે તે ભોજન ઉદ્દિષ્ટ ઔશિક જાણવું પણ કૃત કે કર્મ ન જાણવું. તે જે સાધુ સાંભળે તેને તે જ વખતે કો પણ જે સાધુ આવો સંદેશ કરાતા ભોજનને સાંભળતો ન હોય તેને તે ભોજન ન કશે. કેમકે તેમાં સ્થાપના દોષ લાગે છે. પરંતુ પૂર્વાચાર્ય આચરિત એવી મર્યાદા છે કે – એક સાધુ સંઘાટક બીજા સાધુ સંઘાટકને કહે, તે વળી બીજાને કહે એવી સંકલનાથી કથન કરે, ઘણાં સાધુ હોય તો એક સાધુ સંઘાટક તે જ ઘર પાસે ઉભો રહે, તો તે બધાં સાધુને નિવેદન કરે કે આ ઘેર જશો નહીં, અહીં અનેષણા છે. હવે આ વાત ન જાણતા. સાધુને જાણવાનો ઉપાય બતાવે છે - [૨૬] જેમકે સાધુને આપતી વખતે કોઈ સ્ત્રી બીજી સ્ત્રીને કહે કે – આ તું ન આપતી પણ આ આપજે. તે સાંભળી સાધુ પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કારણ પૂછે તેણી કહે કે આ દાન માટે કલ્પેલું છે. આ કોલું નથી, તો સાદુ તેને છોડી દે. પણ તે જ ઔશિક પોતાનું કરેલ હોય તો તેવું આપે ત્યારે કલય માની ગ્રહણ કરે. હવે કૃત અને કર્મ ઔશિકના સંભવ હેતુ આદિ કહે છે - • મૂલ-૨૬૧ થી ૨૬૩ નું વિવેચન : રસના ભાજન માટે કે કોહી ન જાય માટે અથવા સુખે દાન આપી શકાય માટે ઓદનને દહીં વડે મિશ્ર કરે તે આ કૃત કહેવાય... મારો અવર્ણવાદ ન બોલે કે મિશ્ર કરેલું હોય તો સુખેથી આપી શકું, એમ ધારીને મધ કે ઉકાળીને ઘટ્ટ બનેલા ઈક્ષરસ કે ધૃતાદિ સાથે મિશ્ર કરે તે કૃત... એ જ પ્રમાણે કર્મને વિશે જાણવું. વિશેષ એ કે તેમાં ઉનું કરવામાં આવે છે, જેમકે - તપાવવા અને ગોળ આદિ ઓગાળવા વડે કરી મોદક રૂપે બનાવાય. દહીં આદિ વડે વદેલા ઓદનાદિને કરંબારૂપ કરીને આ ભાજનને હું ખાલી કરે કે જેી આ ભાજન બીજા કાર્યમાં લઈ શકાય. એમ રસના ભાજપને માટે અથવા આ ઓદનાદિ દહીં વડે મિશ્ર ન કરવાથી કોહી જશે. તે કોહેલું આપી નહીં શકાય અથવા દહીં વડે મિશ્ર કરેલું હોય તો તે એક જ પ્રયાસે સુખેથી આપી શકાશે ઈત્યાદિ કારણે ઓદનને દહીં વગેરે વડે મિશ્ર કરે તે કૃત. જો હું લાડુ વગેરે બધું અલગ આપીશ તો ચાચકો મારી નિંદા કરશે અથવા પિંડરૂપ એકઠું કરેલ સુખેથી આપી શકાય તેવી મદિરા ઈલ્લુસ આદિ સાથે એકરૂપ કરી મોદકાદિ પિંડ બાંધુ. તો તે કૃત કહેવાય. એ પ્રમાણએ કર્મ ઔશિક - ગોળ વગેરેને ઓગાળીને કરી મોદકગૂણને મોદકપણે કરે કે તુવેરાદિ સત્રિ, વાસી ભોજન ફરી સંસ્કારવા અગ્નિ વડે નીપજાવે. • મૂલ-૨૬૪ થી ૨૬૬ :- પ્રિક્ષેપ-૧. [૨૬] અમુક વસ્તુ ફરીથી હું રાધીને આપીશ” એમ દશા કહેતો સાધુને તે ન કહ્યું પણ તેની પહેલા કહ્યું. ઘરમાં કે બહાર, કાલે કે પછી ને દિને રાંધીને આપીશ, એમ કહે તો ન કહ્યું, તેની પૂર્વે કહ્યું... યથા પ્રકારે ફરીથી કરેલું હું આપીશ એમ કહીને તે જ પ્રકારે કરીને આપે તો તે ન કહ્યું, પણ તેની પૂર્વે કહ્યું. પોતા માટે કરેલ પાક પણ યાવદર્શિકવાળું મૂકીને બાકીનું ન કહ્યું. [uપગાથામાં કહે છે - છકાયની દયા વગરના, જિનપ્રવચન બહારના મુંડીયા, કપોતની જેમ ઘણું કહે છે જે નિરર્થક છે.]. • વિવેચન-૨૬૪ થી ૨૬૬ : ભિક્ષાર્થે પ્રવેશેલા સાધુ પ્રત્યે જો કોઈ ગૃહસ્થ બોલે કે – બીજે જઈને ફરી પધારો, જેથી હું અમુક આહાર તૈયારી કરીને આપું, જો તેમ કરીને આપે તો ન કલો કેમકે તે કર્મ દેશિક થયું. આ જ વાત ક્ષેત્ર અને કાળના વિષયમાં ગાથાવતું સમજી લેવી. પૂર્વે વ્યાખ્યા કરી હોવાથી પુનરુક્તિ કરતાં નથી. અને જો દેવા નિધરિલા

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100